1. Home
  2. Tag "Sujalam Sufalam Jal Abhiyan"

ગાંધીનગરઃ સુજલામ-સુફલામ જળ અભિયાનનો ખોરજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

અમદાવાદઃ રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા. 17 ફેબ્રુઆરીથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા. 17 ફેબ્રુઆરીએ ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી આ સુજલામ સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો આરંભ કરાવશે. સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ […]

સુજલામ સુફલામ જળ અભિયાનઃ જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે

અમદાવાદઃ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે લગભગ 17880 જેટલા કામનો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અભિયાન દરમિયાન ચેકમેડ અને તળાવો ઉંડા કરવામાં આવ્યાં છે. આમ જળસંગ્રહમાં લગભગ 23 હજાર લાખ ઘનફૂટનો વધારો થવાનો અંદાજ છે. એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code