1. Home
  2. Tag "sultanpur"

સુલ્તાનપુર લોકસભા બેઠક : કોંગ્રેસને 8 અને ભાજપને 5 વાર મળી ચુકી છે જીત, વરુણ-મેનકા પણ બન્યા છે સાંસદ

યુપીની સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસને સૌથી વધુ સાત વખત જીત મળી છે. જ્યારે ભાજપના ઉમેદવારને 5 વખત જીત પ્રાપ્ત થઈ છે. લોકસભાની આ બેઠક પરથી મેનકા ગાંધી અને વરુણ ગાંધી પણ જીત્યા છે. પરંતુ સતત પાંચ વખત જીતનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે. કઈ પાર્ટીના ક્યાં ઉમેદવાર- સુલ્તાનપુર બેઠક પથી મેનકા ગાંધી સાંસદ છે. જો […]

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન

સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે […]

યુપીઃ-રેલ્વે મંત્રીનું સરહાનિય કાર્યઃ ભૂખથી પીડાતા બાળકને મિનિટોમાં દૂધ મોકલી  માનવતા દાખવી

યુપીના રેલ્વે મંત્રીએ ટ્રેનના ડબ્બામાં પહોચાડ્યું દૂધ ભૂખતી પીડાતા બાળકની મદદે આવ્યા મંત્રી લખનૌઃ- ભારત દેશ એકતા નું પ્રતિક છે, જ્યા નાના મોટા સૌ કોઈ એકબીજાની મદદે આવે છે, એ પછી મંત્રી હોય કે મોટા નેતા હોય એકબીજાની મદદે આવતાં હોઈ છે, તાજેતરમાં આવીજ  ઘટના સામે આવી  છે ,ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી, જ્યા રેલ્વે મંત્રીએ સામાન્ય બાળકની […]

ઉત્તર ભારતમાં ધૂમ્મસ પહેલા જ અમદાવાદથી વારાણસી અને સુલતાનપુરની ટ્રેનો ડિસેમ્બરથી નહીં દોડે

અમદાવાદઃ દેશમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસ સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં થતા ધુમ્મસને કારણે અનેક ટ્રેનો મોડી પડવા સાથે રેલવે કેટલીક ટ્રેનો રદ કરવી પડે છે. હજુ શિયાળો શરૂ પણ થયો નથી ત્યારે રેલવેએ ધુમ્મસને ધ્યાને રાખીને અમદાવાદથી વારાણસી અને સુલતાનપુર જતી બે ટ્રેનને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રદ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code