ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થયો
નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થઈ ગયો છે. બચાવકર્મીઓએ પૂરગ્રસ્ત ગામોમાં કાટમાળ નીચે લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. શનિવારે મધ્યરાત્રિ પહેલા પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાઓમાં ભારે ચોમાસાના વરસાદ, ભૂસ્ખલન અને માઉન્ટ મેરાપીના લાવાએ વિનાશ વેર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા […]