1. Home
  2. Tag "sun bath"

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

સવારનો કુમળો તડકો આરોગ્યને તંદુરસ્ત કઈ રીતે બનાવે છે જાણો, કુમળા તડકાથી થતા ફાયદા

સવારનો કુમળો તડકો આરોગ્યને આપે છે તંદુરસ્તી ઠંડી ઋુતુમાં હેલ્ધી રહેવા કુમળો કડકો લેવો જોઈએ   ઠંડા મોસમમાં દિવસ દરમિયાન, જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ, ત્યારે આપણે આપણા લિપ બામ સાથે સન પ્રોટેક્શન ફેક્ટરવાળી ક્રીમનો પણ ઉપયોગ કરવો જોઈએ. SPF તેમને સુકાઈ ન જાય તે માટે રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. ખાસ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code