1. Home
  2. Tag "Supply"

મહાકુંભ : 233 વોટર એટીએમ દ્વારા 40 લાખથી વધુ યાત્રાળુઓને 24/7 શુદ્ધ પીવાના પાણીની સપ્લાય

મહાકુંભ: પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર […]

દુનિયાના આટલા દેશોને ભારત સપ્લાય કરે છે દવાઓ…

કોરોના મહામારી દરમિયાન વિશ્વને મેડ ઇન ઇન્ડિયા વેક્સીન આપ્યા બાદ મેડિકલ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં લગભગ 60 ટકા રસીઓ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, જ્યારે ભારત વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી 20 ટકા જેનરિક દવાઓ પણ મોકલે છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના અધ્યક્ષ ડૉ. વીરમણિના જણાવ્યા અનુસાર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ભારતનું […]

ભારતે ઝામ્બિયાને તબીબી ઉપકરણોના પુરવઠાની સહાય મોકલી

નવી દિલ્હીઃ ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે. ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન્ય ઉત્પાદનો સહિતનો તબીબી પુરવઠો આજે મુંબઈના ન્હવા શેવા બંદરથી રવાના […]

પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધીને 58 લાખ પર પહોંચી, ચીનને મોટી સંખ્યામાં સપ્લાય કરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાન ઈકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1 વર્ષમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. પાકિસ્તાનમાં હવે ગધેડાની સંખ્યા 57 લાખથી વધીને 58 લાખ થઈ ગઈ છે. જો કે, ગધેડાની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ ચીનને કહેવામાં આવી રહ્યું છે, કારણ કે […]

કેનેડા ભારતીય ખાતર કંપનીઓને 3 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 15 LMT પોટાશ સપ્લાય કરશે

નવી દિલ્હીઃ ખેડૂત સમુદાય માટે લાંબા ગાળાના ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતની ખાતર કંપનીઓ- કોરોમંડલ ઇન્ટરનેશનલ, ચંબલ ફર્ટિલાઇઝર્સ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડે 27મી સપ્ટેમ્બર 2022ના રોજ કેનપોટેક્સ, કેનેડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ને, આજે અહીં રજૂ કરવામાં આવ્યો હતો.. કેનપોટેક્સ, […]

કોરોના મહામારીની બીજી લહેરથી 2 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનને થયું નુકસાન

કોરોના મહામારીને કારણે ઉત્પાદન મામલે દેશને થયું નુકશાન RBIએ એક અહેવાલમાં આ ખુલાસો કર્યો લોકડાઉનને કારણે ઘરેલુ માંગને પણ અસર થઇ છે નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે અને બીજી લહેરથી ઉત્પાદન મામલે દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિઝર્વ બેંકના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત […]

હવે નહીં પડે કોવેક્સિનની અછત, 14 રાજ્યોને કરાઇ વેક્સિનની સીધી આપૂર્તિ

હવે સરળતાપૂર્વક કોવેક્સિન મળી રહેશે ભારત બાયોટેકે 14 રાજ્યોને કોવેક્સિનની સીધી આપૂર્તિ કરી સ્વદેશી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન મહિનામાં બમણું કરી દેવામાં આવશે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વેક્સેનશન કાર્યક્રમ વચ્ચે વેક્સિનની અછત જોવા મળી રહી છે ત્યારે હવે કોવેક્સિનની અછત જોવા નહીં મળે. ભારત બાયોટેકે મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં કોવિડ-19ની વેક્સિન કોવેક્સિનની સીધી આપૂર્તિ 1મેથી […]

તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

તેલંગાણામાં રસીકરણને વેગવાન બનાવાશે આ માટે તેલંગાણામાં ડ્રોનથી રસીનું વિતરણ થશે સરકારે આ માટે આપી લીલી ઝંડી તેંલગાણા: સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઘાતક બીજી લહેરથી હાહાકાર છે અને કહેર વર્તી રહ્યો છે ત્યારે હજુ સુધી દેશમાં માત્ર 2 ટકા વેક્સિનેશન જ થયું છે, જે પણ કોરોના સંક્રમણ બેકાબૂ બનવા પાછળનું એક કારણ છે ત્યારે હવે […]

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત બાદ ગૃહ મંત્રાલયનો આદેશ આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code