1. Home
  2. Tag "Support"

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપનાર સામે કરાશે આકરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કરેલી હત્યા અને તેમને સમર્થન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના નેતૃત્વ હેઠળના જમ્મુ અને […]

ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિએ પેરાગ્વેની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા પછી આતંકવાદની […]

આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવાની પાકિસ્તાનને સમજાવવા તુર્કીને ભારતે આપી સલાહ

નવી દિલ્હીઃ ભારતે ગુરુવારે કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે તુર્કી પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને દાયકાઓથી ચાલી રહેલા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને નાબૂદ કરવામાં પોતાની ભૂમિકા ભજવવા દબાણ કરશે. “અમે અપેક્ષા રાખીએ છીએ કે તુર્કી પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને દાયકાઓથી તેમના દ્વારા પોષવામાં આવતી […]

એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ ગ્લોબલ સાઉથ માટે સપોર્ટનો દીવાદાંડી બની શકે છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ)માં એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ (એપીએમયુ)નું ઉદઘાટન કર્યું હતું. આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્લેટફોર્મ પર સ્વચ્છ અને પારદર્શક રમતગમત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આ પ્રસંગે ડો.માંડવિયાએ જણાવ્યું […]

ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપવા પિયુષ ગોયલની હાકલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા, મંત્રી ગોયલે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક પ્રથાઓનું પાલન […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન-રશિયાના સમર્થન છતા બ્રિક્સમાં ન મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ બ્રિક્સમાં સભ્યપદ મેળવવાની આશા રાખનાર પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના વિરોધના કારણે પાકિસ્તાનનું બ્રિક્સના સભ્યપદ સ્વપ્ન તુટ્યું છે, એટલું જ નહીં તેને ભાગીદાર દેશોની યાદીમાં પણ સ્થાન મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન, તુર્કીએ બ્રિક્સ ભાગીદાર દેશોની યાદીમાં પોતાનો સમાવેશ કરીને નોંધપાત્ર લાભ મેળવ્યો છે. રશિયાએ તાજેતરમાં 13 નવા ભાગીદાર દેશોની […]

પેલેસ્ટાઈન ડેઃ પીએમ મોદીએ પેલેસ્ટાઈનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પેલેસ્ટાઈન સોલિડેરિટી ડેના અવસરે, PM Modi એ પેલેસ્ટાઈનના લોકોને એક પત્ર લખ્યો છે, જેમાં ત્યાંના વિકાસ માટે ભારતના સતત સમર્થનનું વચન આપ્યું છે. PM Modi એ તેમના પત્ર દ્વારા જણાવ્યું હતું કે, અમે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતામાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હું પેલેસ્ટાઈનના લોકોના વિકાસ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર […]

પ્રધાનમંત્રીએ એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ‘X’ પર કહ્યું હતું કે, “આપનો સહકાર હંમેશા […]

ભારત યુદ્ધનું નહીં પરંતુ સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ સમિટમાં કહ્યું કે ભારત યુદ્ધનું નહીં પણ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરે છે. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે આહવાન કરતો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે યુદ્ધનું સમર્થન નથી કરતા, પરંતુ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મળીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code