1. Home
  2. Tag "Support"

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં […]

સ્ટાર્ટઅપ અને સોલ્યુશન પ્રોવાઈડર્સને સમર્થન આપીશું : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના સ્ટાર્ટ અપ સેશનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 4 વર્ષ સુધી અમે તમને તમારા વ્યવસાયના નિર્માણ માટે મૂળભૂત ઓર્ડર અને તે વિશાળ સ્કેલના સોલ્યુશન્સ પ્રદાન કરીશું જે પછી તમે વિશ્વમાં લઈ જઈ શકો. એક મોટો પડકાર જ્યાં તમે ખરેખર મદદ કરી શકો તે છે MSMEs ને સમર્થન આપવું. શું આપણે MSME માટે ક્રેડિટ સોલ્યુશન સાથે […]

પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને ગુજરાત ચેમ્બર સમર્થન નહીં આપેઃ પ્રમુખ પથિક પટવારી

અમદાવાદઃ પ્રદુષણને ફેલાવતા ઉદ્યોગોને સમર્થન નહીં આપવાની જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે જી-હબ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સર્વિસ પોલીસી લાવવા માટે પણ સરકાર સમક્ષ અપીલ કરી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, […]

ઠાકરે સરકારની મુશ્કેલી વધીઃ શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીટ સંકટ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન શિંદે ગ્રુપે કોર્ટમાં અરજીમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર બહુમત ગુમાવી ચુકી છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. મહારાષ્ટ્રની જનતા અને રાજકીય પાર્ટીઓની નજર સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર મંડાયેલી છે. કેસની હકીકત અનુસાર […]

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારને BJPની અપીલ

નવી દિલ્હીઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સર્વસંમતિથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને JD(S)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા સાથે વાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને NDA ઉપરાંત કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન મળવાની શકયતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપા અને વિપક્ષે પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપના આગેવાની હેઠળ એનડીએએ ઓડિસાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના પર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીશા છે. જ્યારે વિપક્ષે યશવંતસિંહાના નામની જાહેરાત કરી છે, હવે જોવાનું એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે અને કોનો પરાજય […]

‘સત્ય બોલવુ બળવો હોય તો અમે બળવાખોર છીએ’, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નુપુર શર્માને સમર્થન

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ ઉપર કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ સંગઠનો અને દુનિયાના મુસ્લિમ દેશોએ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, હવે અનેક લોકો નૂપુર શર્માના સમર્થનમાં બહાર આવી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના સમાજવાદી […]

વિવાદોમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં આવ્યા પાકિસ્તાન મૂળના પત્રકાર

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. નૂપુર શર્માએ ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. બીજેપીએ દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલની પણ હકાલપટ્ટી કરી છે. આ મામલે પાકિસ્તાની મૂળના પત્રકાર તાહા સિદ્દીકીનું નિવેદન વાયરલ થઈ રહ્યું […]

ખેડુતોને આઠ કલાક વીજળી ન અપાતા સત્યાગ્રહ, ખેડુતોના સમર્થનમાં દીઓદર બંધ રહ્યું

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં બોર-કૂવામાં પાણી હોવા છતાં ખેડુતો વીજળીના અભાવે સિચાઈ કરી શક્તા નથી. ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજળી અપાતી નથી. ગાંધીનગરમાં ગઈકાલે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજુઆતકર્યા બાદ પણ પુરા 6 કલાક પણ વીજળી મળતી નથી. જેમાં બનાસકાંઠામાં  છેલ્લા કેટલાય […]

તેલંગાણાઃ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનીંગમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા

બેંગ્લોરઃ સમગ્ર દેશમાં હાલ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર ઉપર બનેલી ધ કાશ્મીર ફાઈલ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમાગૃહમાં જઈ રહ્યાં છે. દરમિયાન તેલંગાણામાં ફિલ્મના સ્ક્રિનીંગમાં બે શખ્સોએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યાં હતા. સિનેમાહોલમાં બે શખ્સોએ ભારતના વિરોધમાં પણ નારા લગાવ્યાં હતા જેથી તંગદીલી ફેલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code