રાષ્ટ્રીય રાજમાર્ગો પરના દબાણો અને અનધિકૃત પાર્કિંગ સામે NHAI દ્વારા કાર્યવાહી
નવી દિલ્હી, 24 જૂન 2026: માર્ગ સલામતી મજબૂત કરવા અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર અવરોધ રહિત વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે એક મોટી પહેલ હાથ ધરીને, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)એ દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોર પર અનધિકૃત પાર્કિંગ અને દબાણોને રોકવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. આ પહેલ સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પાલનમાં હાથ ધરવામાં આવી રહી […]


