1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા, ન્યાયમૂર્તિઓની સંખ્યા ફરીથી 34 થશે

નવી દિલ્હીઃ જસ્ટિસ એન. જસ્ટિસ કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને મંગળવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ નિમણૂંકોની જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બંને ન્યાયાધીશોના શપથ લીધા પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ફરીથી 34 થઈ જશે, જે […]

પત્ની સાથે જબરજસ્તીથી જાતિય સંબંધ ગુનો ગણાય કે નહીં, રાજસ્થાન સરકાર દ્વારા સુપ્રીમના હસ્તક્ષેપની વિનંતી પર આજે સુનાવણી

વૈવાહિક બળાત્કારને અપરાધના દાયરામાં લાવવાના મામલામાં રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે .આ કેસની સુનાવણી આજે થવાની છે. રાજસ્થાન રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ શિવ મંગલ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકાર “રાજ્યમાં વૈવાહિક બળાત્કાર પીડિતાના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.” તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના નિર્ણયની અસર દરેક પર પડશે રાજસ્થાન સરકાર […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

મુસ્લિમ મહિલા પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે, CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા […]

સુપ્રીમ કોર્ટમાં હાથસર દૂર્ઘટના કેસની સુનાવણી 12મી જુલાઈએ હાથ ધરાશે

નવી દિલ્હીઃ હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 12 જુલાઈએ સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેમણે આ કેસની યાદી બનાવવા માટે સૂચના આપી છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 121 લોકોના […]

સંદેશખાલી મામલે સુપ્રીમ કોર્ટનો મમતા બેનર્જી સરકારને વેધક સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી, જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના […]

હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિવૃત્ત ન્યાયમૂર્તિના વડપણ હેઠળ તપાસની માંગણી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન મચેલી ભાગદોડામાં અત્યાર સુધીમાં 121થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. બીજી તરફ સીએમ યોગીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદારો સામે આકરી કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. સમગ્ર પ્રકરણમાં સત્સંગ કરનાર કહેવાતા સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં હાઈકોર્ટના આદેશ સામે કરેલી અરજી કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં પરત ખેંચી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન, કેજરીવાલે તેમની મુક્તિ પર દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશમાં ઘણી ખામીઓ દર્શાવી છે. હું આને પડકારતી નવી પિટિશન દાખલ કરવા માંગુ […]

કેજરિવાલને જામીન મામલે સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code