1. Home
  2. Tag "Supreme Court"

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

આરોગ્યના કારણોસર કેજરિવાલે માંગ્યા જામીન જામીન અરજી ઉપર 23મી ઓગસ્ટના રોજ યોજાશે સુનાવણી નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે […]

ભ્રામક જાહેરત પ્રકરણમાં યોગગુરુ બાબારામ દેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કોર્ટે અવમાનના કેસ બંધ કરવા કર્યો નિર્દેશ રામદેવ ઉપરાંત બાલકૃષ્ણ સામે કાર્યવાહની કરાઈ હતી માંગણી નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ […]

એક્સાઇઝ પોલિસી કેસ: સુપ્રીમ કોર્ટે AAP નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન મંજૂર કર્યા હતા, તેમજ નોંધ્યું હતું કે, તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી હજુ […]

ઈલેક્ટોરલ બોન્ડ અંગેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચનાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) મારફતે તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં તે કાનૂની માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે […]

નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, સમિતિને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે NEET પર પોતાનો વિગતવાર આદેશ વાંચ્યો હતો. કોર્ટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરી છે. કોર્ટે પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પરીક્ષા માટે અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ […]

SC, ST અનામત અંતર્ગત વધુ પછાત જાતિઓને મળી શકે છે અલગ ક્વોટા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની […]

બિહારમાં 65 ટકા અનામત મામલે નીતિશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી 65 ટકા અનામત મામલે કોઈ રાહત મળી નથી. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે લગાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના […]

મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં, આજે સુપ્રીમમાં હાથ ધરાશે સુનાવણી

છેલ્લા 16 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં તેના પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જામીનની વિનંતી કરતી વખતે દલીલ કરી હતી કે તેઓ 16 મહિનાથી જેલમાં છે અને ગયા વર્ષે ઓક્ટોબરથી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે CBI, ED […]

ઉત્તરપ્રદેશમાં દુકાનોની બહાર નેમપ્લેટ મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. દેશની સર્વોચ્ચ અદાલતમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે નેમપ્લેટ લગાવવા માટે યુપી સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે […]

રાજ્યોને ખનીજ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને એમ કહીને ફટકો આપ્યો હતો કે રાજ્યોને ખાણો અને ખનિજવાળી જમીનો પર રોયલ્ટી વસૂલવાનો બંધારણ હેઠળ કાયદાકીય (કાનૂની) અધિકાર છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, ખનિજોના બદલામાં ચૂકવવામાં આવતી રોયલ્ટી ટેક્સ નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પોતાના અને બેન્ચના સાત ન્યાયાધીશો વતી ચુકાદો વાંચતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code