1. Home
  2. Tag "Supreme Court"

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના અત્યાર સુધીમાં ચાર જજ કોરોના પોઝિટિવ

સુપ્રીમ કોર્ટના ચાર જજ કોરોના પોઝિટિવ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ આપી માહિતી ત્રણ દિવસમાં સંખ્યા બમણી થઈ નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના ચાર જજને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.કોવિડના કેસો જોતા સુપ્રીમ કોર્ટએ એક પરિપત્ર જારી કર્યો.જેમાં કહેવામાં આવ્યું હતું કે,તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં મુખ્યના આવાસીય […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો: પંજાબ હાઇકોર્ટને રેકોર્ડ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ, હવે સોમવારે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે પંજાબ હાઇકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આપ્યા આદેશ આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે નવી દિલ્હી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષાવાળી બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે ચીફ […]

સુપ્રીમનો અગત્યનો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC-EWS ને 27% અનામતની મંજૂરી

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC અને EWSને 27 ટકા અનામતની મંજૂરી હવે નીટ પીજી કાઉન્સેલિંગનું કોકડું ઉકેલાશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી NEET PG Counselling 2021નું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે તેનો નિષ્કર્ષ આવે તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે NEET OBC અને EWS ક્વોટાને લઇને પોતાનો ચુકાદો આપ્યો […]

પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

સુપ્રીમનો ચુકાદો: એક વાર પોલિસી આપ્યા બાદ આ સંજોગમાં વીમા કંપનીઓ ક્લેમ રદ નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો એક વાર પોલિસી આપ્યા પછી વીમા કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે વીમાદાતા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકે નહીં નવી દિલ્હી: વીમા પોલિસીની લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે અનુસાર એક વાર પોલિસી કાઢ્યા બાદ વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી […]

ઓમિક્રોનના ખતરાને જોતા રાજકીય રેલીઓ પર રોક લગાવવા સુપ્રીમમાં અરજી દાખલ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ચૂંટણીઓ માટેની રાજકીય રેલીઓ પર રોક લગાવવા માંગ આ માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણી આયોગને રેલીઓ પર રોક લગાવવા કહ્યું નવી દિલ્હી: આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે અને ચૂંટણી સમયે રાજકીય રેલીઓ યોજાવાની છે અને તેના પર […]

સુપ્રીમ કોર્ટે ચારધામ માર્ગની પહોળાઈ વધારવાની યોજનાને આપી મંજૂરી – હવે સેના ચીનની સરહદ સુધી સરળતાથી પહોંચશે

સુપ્રીમ કોર્ટ ચારઝામ સડક યોજનાને મંજૂરી આપી સેના ચીન સરહદ સુધી સરળતાથી પહોંચી શકશે   દિલ્હીઃ-  આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને  ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળ એક મોનિટરિંગ કમિટીની પણ રચના […]

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણને લઇને થયેલી સુનાવણી દરમિયાન રમુજ સર્જાઇ યુપી સરકારે રમુજી તર્ક આપ્યો કે પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે તો સુપ્રીમે કહ્યું કે તો શું તમારે હવે પાકિસ્તાનના ઉદ્યોગો પણ બંધ કરાવવા છે? નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક […]

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો, કહ્યું – વયસ્કો વર્ક ફ્રોમ કરે છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલાઇ રહ્યાં છે?

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વચ્ચે બાળકોને સ્કૂલ મોકલવા પર સુપ્રીમની કેન્દ્રને ફટકાર વયસ્કો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલવામાં આવી રહ્યાં છે વાયુ પ્રદૂષણને નાથવા માટે હજુ પણ પગલાં લેવાયા નથી નવી દિલ્હી: દિલ્હીમાં એક તરફ જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે સ્કૂલ ફરીથી ખોલવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code