1. Home
  2. Tag "Supreme Court"

પેગાસસ જાસૂસી કાંડ: સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં એક્સપર્ટ કમિટીનું કરશે ગઠન

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ હવે આ મામલે એક્સપર્ટ કમિટીનું ગઠન કરશે આ કમિટી આ અંગે વધુ તપાસ કરશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારને પેગાસસ મુદ્દે ફટકાર લગાવ્યા બાદ હવે સુપ્રીમે એક્સપર્ટની નવી કમિટી બેસાડવાની વાત કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી મામલે એક નિષ્ણાત સમિતિનું ગઠન કરશે. ગુરુવારે આ મામલે […]

સુપ્રીમની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અપાશે 50 હજાર રૂપિયાનું વળતર

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને અપાશે વળતર કોરનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર અપાશે આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને સરકાર વળતર પૂરું પાડશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક […]

મહિલાઓ હવે મે 2022થી આ પ્રવેશ પરીક્ષા આપી શકશે

ભારતની મહિલાઓ માટે ખુશખબર મે 2022થી NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતની મહિલાઓ માટે ખુશખબર છે. મે 2022થી મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા આપી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી છે. મહિલાઓને NDAની પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં […]

દેશભરમાં શાળાઓ ખોલવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું

દેશભરમાં શાળાઓ ખોલવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી અમે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ ના આપી શકીએ બાળકોએ આવી અરજી કર્યા વગર ભણતર પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ફરીથી શાળાઓ ખોલવાની માગ ઉઠી છે. દિલ્હીના 12માં ધોરણના વિદ્યાર્થીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશભરની […]

કોરોના કાળ દરમિયાન પદ્મનાભ સ્વામી મંદિરની હાલત બગડી, દાનથી ખર્ચો પણ નીકળતો નથી: મંદિર પ્રશાસન સમિતિ

કોરોના મહામારી દરમિયાન પદ્મનામ મંદિરની આર્થિક સ્થિતિ પણ બગડી દાનથી મંદિરનો ખર્ચો પણ નીકળતો નથી: પ્રશાસન સમિતિ આવતાં ચઢાવાની દાનની રમક મંદિરના ખર્ચને પહોંચી વળવા અપર્યાપ્ત છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન કેરળના પદ્મનાભ મદિંરની પણ આર્થિક મુશ્કેલીઓ વધી છે. કેરળના શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની વહીટવટી સમિતિએ ટ્રસ્ટની રચનાની અને ઓડિટની […]

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો સુપ્રીમ કોર્ટે જનહિતની અરજી પર આ સુનાવણી કરી હતી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ […]

પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર આજે થશે સુનાવણી

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા જાસૂસી મામલે સ્વતંત્ર તપાસની અરજી પર આજે સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણના નેતૃત્વવાળી ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ કરશે સુનાવણી ખંડપીઠે સાત સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કેટલાક ખાસ લોકોની કરવામાં આવેલી જાસૂસીની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર […]

કોરોનાથી મૃત્યુ થયું છે કે નહીં? તે અંગે કેન્દ્રએ કોર્ટમાં બતાવ્યા નિયમો, તેના પર જ મળશે ડેથ સર્ટિફિકેટ

સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોવિડ સંબંધિત મૃત્યુના કેસમાં સત્તાવાર દસ્તાવેજ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ આ જાણકારી આપી છે નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોવિડ સંબંધિત મૃત્યુના કેસમાં સત્તાવાર દસ્તાવેજ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. […]

કોરોના સંકટઃ દેશમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

60 ટકા લોકોએ કોવિડની રસી લીધી છેઃ કોર્ટ રસીકરણની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે મેડિકલ બેદરકારીથી કોરોનામાં મોત થયાનો ઈન્કાર દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રરહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોર ટુ ડોર કોવિડ રસીકરણની માંગણી ઉપર સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તમજ અદાલતે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન યોગ્ય રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code