સુરતમાં બેરોજગાર બનેલા રત્નકલાકારોને ટેક્સટાઈલ ઉદ્યોગમાં રોજગારીની તક
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં બે લાખ કામદારોની અછત કોઈ તાલીમ વિના રત્ન કલાકારો મહિને 30 હજાર સુધી પગાર મેળવી શકે છે ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો લાભ રત્ન કલાકારો ઉઠાવી શકે છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષથી વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. અનેક રત્ન […]