સુરેન્દ્રનગરમાં નવુ બનેલું એસટી બસ સ્ટેશન જર્જરિત બનવા લાગ્યુ
એસટી બસ સ્ટેશનના પ્રવેશ દ્વારની ડિઝાઈનવાળી જાળીમાં બાકોરા પડ્યા પાણીની પરબ, શૌચાલય સહિતની પારાવાર સમસ્યાથી પ્રવાસીઓ પરેશાન એસટી બસ સ્ટેશનને નુકશાન પહોંચાડતા લૂખ્ખા તત્વો સુરેન્દ્રનગરઃ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ નવા એસટી બસ સ્ટેશનની યોગ્ય રખેવાળીના અભાવે જર્જરિત બની રહ્યું છે. બસ સ્ટેશનની મિલકતોને વારંવાર નુકસાન પહોંચડવામાં આવી […]