1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં આંગણવાડી કર્મચારીઓનો ઓનલાઈન કામગીરી સામે વિરોધ

સુરેન્દ્રનગર, 04 માર્ચ 2026: Anganwadi workers protest against online work  જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. કર્મચારીઓની માગ એવી છે કે, નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરાશે નહીં’ તેમજ ૧૬મી માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો […]

ઉનાળાના પ્રારંભ સાથે જ માટલાંની માગ વધતા ભાવમાં થયો વધારો

સુરેન્દ્રનગર, 03 માર્ચ 2026: Demand for pots increases with the onset of summer માત્ર ગામડાંઓ નહીં શહેરોમાં પણ ફ્રિઝ હોવા છતાંયે ઠંડા પાણી માટે ઘેર ઘેર માટલાંઓ હોય છે. ઘણાબધા લોકો ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ ફ્રિઝને બદલે માટલાંનું પાણી જ પીતા હોય છે. ત્યારે ઉનાળામાં માટલાંની માગ સૌથી વધુ રહેતી હોય છે. આમ તો દરેક […]

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરથી વધુ વીજ બિલ આવતા PGVCL કચેરીએ મહિલાઓનો હોબાળો

સુરેન્દ્રનગર, 27 ફેબ્રુઆરી 2026:  Protests in Surendranagar over higher electricity bills due to smart meters  પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા સુરેન્દ્રનગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં જુના વીજળી મીટરો કાઢીને તેની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવ્યા હતા. જેમાં સ્માર્ટ મીટરોને લીધે વધુ વીજળી બિલો આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના પોપટપરા વિસ્તારમાં વીજ કંપની દ્વારા નવા નાંખવામાં […]

સુરેન્દ્રનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 50 મકાનોને સીલ, 2200 મિલકતધારકોને નોટિસ

સુરેન્દ્રનગર, 26 ફેબ્રુઆરી 2026: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મ્યુનિને ઘરવેરો ચુકવતા નથી. સમયાંતરે નોટિસ આપવા છતાંયે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. પહેલા સુરેન્દ્રનગર, વઢવાણ અલગ અલગ નગરપાલિકા હતી, એટલે વેરા વસુલાતમાં પુરતું ધ્યાન અપાયું નહતું. પણ હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા પ્રોપર્ટી ટેક્સની વસુલાત કડક બનાવવામાં આવી છે. શહેરમાં ૧૨૦ કરોડનો બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાએ વેરો […]

સુરેન્દ્રનગરમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ તબીયત લથડતા 5 લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ઘરે જ ભાંગ બનાવીને સેવન કર્યુ હતું. ભાંગ પીધા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાંચ જેટલા લોકોની તબિયત અચાનક લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. અને ત્વરિત સારવાર શરૂ કરતા તમામનો નશો ઉતરી ગયો […]

સુરેન્દ્રનગરમાં મતદારોના નામ બારોબાર રદ કરવાના વિરોધમાં કોંગ્રેસની રેલી યોજાઈ

સુરેન્દ્રનગર, 10 ફેબ્રુઆરી 2026: શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે બારોબાર ફોર્મ-7 ભરી દેવાતા કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે. શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા, રેલી અને ધરણા […]

સુરેન્દ્રનગરમાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી યોજાશે

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી […]

સુરેન્દ્રનગરમાં સરકારી ગોદામનાં છત પર પતરા નથી, અનાજ બગડી જવાની શક્યતા

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પુરવઠા વિભાગના સરકારી ગોદામથી જિલ્લાની રેશનીંગની દુકાનોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કલેક્ટર કચેરી નજીક આવેલા આ સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છત પર પતરા ન […]

સુરેન્દ્રનગરમાં ખેત મજુરોની રેલી યોજાઈ, જમીન માલિકોની જેમ વળતર ચુકવવા માગ

સુરેન્દ્રનગર, 22 જાન્યુઆરી 2026:  ગુજરાત સરકારે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવી છે. જ્યારે ખેતી કામ કરતા ભાગીયા અને ખેત મજુરોને પણ સહાય આપવાની માગ સાથે સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ અધિકાર પદયાત્રા યોજી હતી. અને જમીન માલિકોને અપાતી સહાયના ૩૦ ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ કરી છે. ખેત મજૂરોની માંગ છે કે પાક નિષ્ફળ જાય ત્યારે […]

સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ

સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code