1. Home
  2. Tag "surendranagar"

પાટડી નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા 3 યુવાનના મોત

સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટના પાટડી નજીક આવેલા નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, […]

સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘૂડસરના ટોળાંએ રવિપાકનો સોથ વાળ્યો

અભ્યારણ્ય છોડીને 200થી વધુ ઘૂડસરો સીમ વિસ્તારમાં ઘૂંસી આવ્યા રવિપાકને નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ઘૂડસરોના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરીને રખોપું કરવા મજબુર બન્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. રણ વિસ્તારના અભ્યારણ્યથી ગૂડસરો અન્ય વિસ્તારોમાં આવીને ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જિલ્લાના સીતાપુર દસ ગામમાં 200થી […]

સુરેન્દ્રનગરમાં 2161 વાહનચાલકો ઈ-મેમોનો દંડ ભરતા નથી, હવે 13મીએ લોક અદાલત

પોલીસની નેત્રમની ટીમે સીસીટીવીના આધારે ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપ્યો હતો, 759 વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા પકડાયા હતા 13મી યોજાનારી લોક અદાલતમાં 2161 વાહનચાલકોને હાજર રહેવા જણાવાયુ સુરેન્દ્રનગરઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. શહેરના મુખ્ય રસ્તાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. અને પોલીસની નેત્રમની ટીમ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક […]

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા સૂચના અપાઈ, ધારાસભ્ય દ્વારા નર્મદા કેનાલ સંબંધિત પ્રશ્નો રજુ કરાયા, વહીવટી તંત્રને ‘પ્રો-એક્ટિવ‘ અભિગમ અપનાવી કલેકટરે તાકીદ કરી સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી હતી. આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે […]

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

ઓક્ટોબર મહિનામાં ઓપીડીમાં થયો બમણો વધારો, ઝાડા-ઊલટીના 416 કેસ અને શરદી-ઉધરસના 3105 કેસ નોંધાયા, તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ, સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ સુરેન્દ્રનગરઃ વરસાદી વાતાવરણને લીધે શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત ઓક્ટોબર મહિનામાં 1,37,308 ઓપીડી કેસ નોંધાયા હતાય જેમાં ઝાડા- ઊલટીના 546, શરદી ઉધરસના 3602, ટાઇફોડના 2 કેસ […]

સુરેન્દ્રનગરના ગોમટા ગામે જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફુડ પોઈઝનિંગ

200 લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા, આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી, શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાયા, સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા 200 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં […]

સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા અને સાયલામાં વીજચોરી સામે PGVCLના દરોડા

વીજચોરી કરતા 83 એકમોને 62 લાખનો દંડ કરાયો, વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી, ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વીજચોરીનું દૂષણ વધતા વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી સામે સઘન ચેકિંગ હાથ […]

સુરેન્દ્રનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલની બે કંપનીમાં ચેકિંગ કર્યું

પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા, બન્ને કંપનીમાંથી ખાદ્યતેલના 10 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા, ખાદ્યતેલમાં ભેળસેળ હશે તો કડક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ ખાદ્યતેલોમાં ભેળસેળ વધતી જાય છે. ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગ દ્વારા શહેરની બે ઓઈલ કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ખાદ્યતેલના 10 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે […]

સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી

બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત, એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ, મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં […]

સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ કાર પલટી ખાઈ જતા બે મહિલા સહિત ત્રણના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં શિફ્ટ ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ માટે લાવામાં આવ્યા છે. સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટનામાં બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉં.વ. 50), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉં.વ. 35) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code