1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરના ગોમટા ગામે જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફુડ પોઈઝનિંગ

200 લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા, આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી, શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાયા, સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા 200 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં […]

સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા અને સાયલામાં વીજચોરી સામે PGVCLના દરોડા

વીજચોરી કરતા 83 એકમોને 62 લાખનો દંડ કરાયો, વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી, ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વીજચોરીનું દૂષણ વધતા વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી સામે સઘન ચેકિંગ હાથ […]

સુરેન્દ્રનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલની બે કંપનીમાં ચેકિંગ કર્યું

પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા, બન્ને કંપનીમાંથી ખાદ્યતેલના 10 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા, ખાદ્યતેલમાં ભેળસેળ હશે તો કડક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ ખાદ્યતેલોમાં ભેળસેળ વધતી જાય છે. ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગ દ્વારા શહેરની બે ઓઈલ કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ખાદ્યતેલના 10 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે […]

સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી

બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત, એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ, મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં […]

સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ કાર પલટી ખાઈ જતા બે મહિલા સહિત ત્રણના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં શિફ્ટ ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ માટે લાવામાં આવ્યા છે. સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતની ઘટનામાં બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉં.વ. 50), ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા (ઉં.વ. 35) […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં કાર્બોસેલનું ખનન પકડાયુ

ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સંયુક્તરીતે દરોડા પાડ્યા, કાર્બોસેલના 10 કુવાઓ, 10 ચરખી, 3 ટ્રેકટર, કંમ્પ્રેસર, સહિત મુદ્દામાલ જપ્ત, 9 શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ મુળી પોલીસ અને […]

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો, રાહદારીઓને પડતી મુશ્કેલી

મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશ છતાંયે રખડતા ઢોરનો ત્રાસ યથાવત, શહેરના ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર સુધી પશુઓનો જમવડો, વઢવાણ અને જારાવરનગરમાં પણ રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહે છે સુરેન્દ્રનગરઃ શહેરના જાહેર રોડ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશન […]

સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ

5 શખસોએ ફાયરિંગ કર્યા બાદ યુવાન પર છરીથી હુમલો કર્યો, ગંભીરરીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જોરાવરનગર પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા શખસોની શોધખોળ આદરી સુરેન્દ્રનગરઃ  શહેરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં કારમાં ધસી આવેલા પાંચ શખસોએ એક યુવાન પર ફાયરીંગ કરી તેમજ છરી વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મ્યુનિને રજૂઆત, સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદી કોન્ટ્રાક્ટરની છે. 7 દિવસમાં પગાર નહીં ચુકવાય તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. […]

સુરેન્દ્રનગરમાં બે સ્થળોએ જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે

શહેરમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ, M P.શાહ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકાશે, 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે મેળાની મોસમ ગણાય છે. જન્માષ્ટમીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પર્વ પર બે સ્થળોએ 5 દિવસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code