1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે કરાશે

શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છાડનારાનો સમાવેશ, દરેક તાલુકામાં તા.7-11-2024થી 16-11-2024 સુધી સર્વે કરાશે, 6થી 18 વર્ષની વય સુધીનાનો સર્વે કરાશે સુરેન્દ્રનગરઃ રાજ્યમાં દરેક જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. જ્યારે ઘણા બાળકો પરિવારની મજબૂરી કે આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓનું મરામત કામ હાથ ધરાયું

જિલ્લામાં વરસાદને લીધે ડામરના રોજ ધોવાઈ ગયા છે, રોડ પરના ખાડા પુરવા રાત-દિવસ ચાલતું કામ, પખવાડિયામાં કામો પૂર્ણ કરી દેવાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. મોટાભાગના રોડ-રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. અને ઉબડ ખાબડ રોજને લીધે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે મેઘરાજાએ વિદાય લેતા માર્ગ અને મકાન […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટ તંત્રને લીધે કોલસાનું થતું ગેરકાયદે ખનનઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂપિયા દોઢ  લાખ સુધીનો હપતો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં શ્રમિકોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સાયલા અને લખતર પાસે ટ્રક અકસ્માત, એકનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લખતર અને કડુ વચ્ચે આઈસર ટ્રકે પલટી ખાધી હતી. જ્યારે બીજા બનાવમાં સાયલા હાઈવે પર દેવ કુકડા ગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનું મોત નિપજ્યું હતું. પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મલી છે કે,  જિલ્લાના લખતર વિરમગામ હાઇવે પર લખતર કડુ વચ્ચે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત, પાટડી પાસે ટ્રકમાંથી LED TV ચોરાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો ન્યા હતા. જેમાં સાયલા-ચોટિલા હાઈવે પર ઈકો કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામ નજીક ઊભેલા ટેન્કર પાછળ આઈસર ટ્રક અથડાતા બન્ને ડ્રાઈવરોને ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રીજા બનાવમાં પાટડીના માલવણના હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1.27 લાખ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતો સર્જાયા હતા,  પ્રથમ અકસ્માત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર દુદાપુર ગામ પાસે કારચાલકે પૂર ઝડપે આવીને બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ દસાડા નજીક વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રિક્ષાને અડફેટે લેતાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 2906 હેકટરનો થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાણીની ચોરી કરશે તો પાસા થશે, સરકાર સામે ખેડુતોમાં રોષ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણા ખેડુતોને નર્મદા કેનાલને લીધે સિંચાઈનો લાભ મળ્યો છે. જ્યારે ઘણા ખેડુતોને સિચાઈનો લાભ મળતો નથી. તેથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા હોય છે. જો કે પાણીની ચારી રોકવા માટે વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે […]

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ લીંબડી ખાતે યોજાશે, કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો પ્રજાકસત્તાક પર્વ આ વખતે લીમડી ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઊજવણીની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે લીંબડી ખાતે યોજાશે. […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરો સામે તંત્રની લાલ આંખ, ખનીજચોરોએ ખોદેલાં ખાડાં પુરવા ઝુંબેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્ર દ્વારા લાલ આંખ કરવા છતાયે ખનીજ માફિયા કોઈને ય ગાંઠતા નથી. ત્યારે જિલ્લા કલેકટરની સુચના બાદ ખનીજચોરી અટકાવવા નવો જ કીમીયો અજમાવવામાં આવી રહ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા જમીનમાં ખોદકામ કરીને ઊંડા ખાડાઓ કરી દેવાયા છે. અને ત્યાથી ફરીવાર ખોદકામ કરીને ખનીજની ચોરી ન કરે તે માટે જેસીબી અને બુલ ડોઝરની મદદથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code