સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ
ગંભીરા બ્રિજ ઘટના બાદ જિલ્લાના જર્જરિત બ્રિજનો રિપોર્ટ મંગાવાયો, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક બ્રિજ વર્ષો જુના છે, બ્રિજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશેઃ કલેકટર સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની […]