સુરેન્દ્રનગર જિલ્લામાં 1લી માર્ચથી નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાશે
ખેડૂતોને કેનાલ ભરોસે વાવેતર ન કરવા તાકીદ કેનાલોમાં સાફ સફાઈ અને પમ્પીગ સ્ટેશનોની મરામતને લીધે પાણી બંધ કરાશે, સુરેન્દ્રનગર ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ જિલ્લામાં સિંચાઇનું પાણી બંધ થશે સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પુરૂ પાડતી નર્મદાની મુખ્ય કેનાલ અને પેટા કેનાલો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. અને સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ અ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવાય છે. […]