1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ

ગંભીરા બ્રિજ ઘટના બાદ જિલ્લાના જર્જરિત બ્રિજનો રિપોર્ટ મંગાવાયો, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક બ્રિજ વર્ષો જુના છે, બ્રિજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશેઃ કલેકટર સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની […]

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

સુરેન્દ્રનગરના 59 ગામોને પીવાના પાણી માટે રૂ.108.04 કરોડના બે કામોનું લોકાર્પણ, ચાર તાલુકાનાં 90 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની યોજનાનું ખાતમુહૂર્ત સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમચેન્જર સાબિત થઈ સુરેન્દ્રનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. 664 કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. 696.25 કરોડના 12 વિકાસ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન

માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ  ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 32000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના 235 મોડલ ફાર્મ કાર્યરત પ્રાકૃતિક ખેતીથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડુતો આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને અપાતુ માર્ગદર્શન સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદા યોજનાનો લાભ મળતા જિલ્લામાં કૃષિ ઉત્પાદમાં વધારો થયો છે. નર્મદા કેનાલ કાંઠા વિસ્તાર નંદનવન સમો બની રહ્યો છે. હવે ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં હાલ 32,672 ખેડૂતો 43,122 એકર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે એસટી બસના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો

પ્રતિદિન 14,000 પ્રવાસીઓના ધસારા સામે હવે માત્ર 10,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી મોટાભાગની એસટી બસો ખાલીખમ જોવા મળે છે સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. કાળઝાળ ગરમીને લીધે લોકો બહારગામ જવાનું ટાળી રહ્યા છે. તેના લીધે એસટી બસના પ્રવાસી ટ્રાફિકમાં ઘટાડો થયો છે. પ્રતિદિન સરેરાશ […]

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શાળાના 5000 શિક્ષકો પગારથી વંચિત

માર્ચ મહિનાના 20 દિવસ વિત્યા છતાંયે ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો નથી શિક્ષક સંઘે સપ્તાહ પહેલા લેખિત રજુઆત કરી હતી પગાર ન મળતા શિક્ષકોની હાલત કફોડી સુરેન્દ્રનગરઃ  જિલ્લાની પ્રાથમિક શાળાઓના 5000થી વધુ શિક્ષકોને માર્ચ મહિનાના 20 દિવસ વિતી ગયા હોવા છતાંયે પગાર મળ્યો નથી. પગાર ન મળતા શિક્ષકોની હાલત કફોડી બની છે. શિક્ષકોને વહેલી તકે પગાર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે 589 ખેડૂતોને રૂ. 2.46 કરોડની સહાય ચૂકવાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં 1,794 હેક્ટરમાં દાડમનું વાવેતર દાડમનું ઉત્પાદન 18,119 મે. ટન નોંધાયું કૃષિ મંત્રીએ વિધાનસભામાં આપી વિગતો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડસરની વસતી વધીને 2705 પહોંચી

અમદાવાદ જિલ્લામાં પણ 7 ઘૂડસર નોંધાયા ખારાઘોડાના રણ વિસ્તારમાં ઘુડસરની વસતીમાં 14 ટકા ટકાનો વધારો કચ્છમાં ઘૂડસર વસતી 1993એ પહોંચી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખરાઘોડા અને પાટડીના રણ વિસ્તારમાં આવેલા ઘુડસર અભ્યારણ્યમાં ઘુડસરની વસતીમાં વધારો થઈ રહ્યો છે. અને ઘુડસરની વસતી વધીને 2705 પર પહોંચી છે. રણમાં ઘુડસરને નિહાળવા માટે હવે દેશ-વિદેશના […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 1લી માર્ચથી નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાશે

ખેડૂતોને કેનાલ ભરોસે વાવેતર ન કરવા તાકીદ કેનાલોમાં સાફ સફાઈ અને પમ્પીગ સ્ટેશનોની મરામતને લીધે   પાણી બંધ કરાશે, સુરેન્દ્રનગર ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ જિલ્લામાં સિંચાઇનું પાણી બંધ થશે સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પુરૂ પાડતી નર્મદાની મુખ્ય કેનાલ અને પેટા કેનાલો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. અને સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ અ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવાય છે. […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ અને ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો

ફુલોના વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો મોખરે જિલ્લામાં વર્ષ 2023-24માં 108 હેકટરમાં ફુલોનું વાવેતર થયુ હતું ફુલોની ખેતી માટે સરકાર દ્વારા સહાય મળતા વાવેતરમાં થયો વધારો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code