1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં એસટી બસ સમાંતર ખાનગી વાહનો દ્વારા મુસાફરોની બેરોકટોક હેરાફેરી કરવામાં આવી રહી છે. તેના લીધે એસટી નિગમની આવકમાં સારોએવો ઘટાડો થયો છે. આથી એસટી નિગમના અધિકારીઓ પોલીસનો સહયોગ મેળવીને મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે  ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી […]

સુરેન્દ્રનગરઃ ધોળી ધજા ડેમ પુરો ભરાતા ખેડૂતોમાં ખુશી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ચાલે વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હોવાથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન નર્મદાના પાણી નહેર મારફતે ધોળી ધજા ડેમમાં નવા પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ પર્ણે ભરાયો છે અને નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ડેમ છલકાતાં ખેડૂતોમાં […]

સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના 200 જર્જરિત ઈમારતો, 80 જેટલા મકાનો તો પડવાના વાંકે ઊભા છે

સુરેન્દ્રનગરઃ  શહેરમાં  200  જેટલી જર્જરિત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ-પડુ થતી હાલતમાં મોતના માંચડા બનીને ઊભી છે.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જૂની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. અને […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના પાંચ ગામોનો મોરબીના હળવદ તાલુકામાં સમાવેશ કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ છલકાવાની તૈયારીમાં, ડેમની સપાટી 18.40 ફૂટને વટાવી ગઈ

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ 20 ફુટની સપાટી સામે હાલ 18.40 ફુટની સપાટી વટાવી ગયો છે. ડેમ છલોછલ છલકાવામાં માત્ર સવા ફુટ બાકી છે. હવે જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ડેમ ઓવરફલો થવાની શકયતા રહેલી છે. ડેમ ઓવર ફલો થતા ભોગાવા નદીમાં પાણી છોડવાની શક્યતા છે. આથી નદીકાંઠે […]

સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ ગામે-ગામ યોજાતા હોય છે. કોરોનાના કપરા કાળને કારણે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે આ વખતે બન્ને શહેરોમાં લોકમેળાઓ યોજાતા ઝાલાવાડવાસીઓ ઉત્સાહભેર લોકમેળામાં ઉમટી રહ્યા છે. વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો ખુલ્લો મુકવામાં […]

સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે 22માં સાંસ્કૃતિક વન વટેશ્વરનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આજે તા. 12મી ઓગસ્ટને શુક્રવારના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના 22માં સાંસ્કૃતિક વન ‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ કરી ખુલ્લુ મુકશે. 73માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં કુલ 10.35 કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ […]

ગુજરાતઃ તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરાયું

લમ્પી વાયરસને પગલે પશુમેળો નહીં યોજાય બે વર્ષ બાદ તરણેતરના મેળાનું કરાયું આયોજન અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં હજારીની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમજ હરણેતરના મેળાની ખ્યાતિ માત્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાયેલી છે. દરમિયાન તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આગામી 1લી સપ્ટેમ્બર થી 3જી સપ્ટેમ્બર દરમિયાન 17મા ગ્રામીણ ઓલમ્પિકનું […]

સુરેન્દ્રનગરઃ- ઘાગંધ્રા પાસેના તળાવમાં ન્હાવા પડેલી 4 બાળકીઓ સહીત 5 ના મોત – ગામમાં શોકનો માહોલ છવાયો

સુરેન્દ્રનગરના તળાવમાં ન્હાવા પડેલી 4 યુવતીઓ સહીત 5 ના લોકો ડૂબ્યા એક સાથે 5ના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો સુરેન્દ્રનગર જીલ્લાના ઘાંગ્રઘા પાસે એક તળાવમાં એક જ ગામના પાંચ બાળકો ડૂબી જતા ગામમાં શોકનો માગોલ છવાયો છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે 4 યુવતીઓ સહીત 5 લોકો તળાવમાં ન્હાવા માટે ગયા હતા , એક સાથે ગામમાં 5 બાળકોન […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code