1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : કુંવરજી બાવળીયા

ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રીએ કરી જાહેરાત, વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈનો લાભ મળશે, સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂરી ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20  વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના […]

સુરેન્દ્રનગરઃ લીંબડીના રળોલ ગામે ભયાનક આગ લાગતા 3 લોકોના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. […]

સુરેન્દ્રનગરમાં મ્યુનિ.એ ચીમકી આપતા વેપારીઓએ 200થી વધુ દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા

મ્યુનિની ટીમ હવે રોજ શહેરના તમામ વિસ્તારમાં સવાર-સાંજ ફરશે મ્યુનિ.કમિશનરની સુચના બાદ વેપારીઓને દબાણ હટાવવાની સુચના આપી હતી ક્યાં કેટલા દબાણો છે, એનો રિપોર્ટ તૈયાર કરાયો સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ શહેરના સ્વચ્છ બનાવવા ઉપરાંત દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનરની સુચના બાદ અધિકારીઓએ જાહેર રસ્તાઓ ઉપરથી […]

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાસે પોલીસ અને RTOની ડ્રાઈવ, 40 કર્મચારી દંડાયા

સીટબેલ્ટ અને હેલ્મેટની નિયમનો ભંગ કરનારા કર્મચારીઓ દંડાયા કચેરીમાં કામ માટે વાહનો લઈ આવતા લોકો પણ નિયંમ ભંગ કરતા દંડાયા વાહનચાલકો પાસેથી 35000નો દંડ વસુલાયો સુરેન્દ્રનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોની ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં આવતા કર્મચારીઓ અને […]

ઝાલાવાડના ખેડુતો વઢવાણી મરચાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે

ખેડૂતોને પ્રતિ કિલો ₹120ની આસપાસ ભાવ મળી રહ્યો છે દર આઠ દિવસે લગભગ 400 કિલો જેટલું ઉત્પાદન વઢવાણી રાયતા મરચાની માગમાં પણ વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણ, ચુડા સાયલા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં વઢવાણી મરચાનું સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ વખતે વઢવાણી મરચાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોને રાહત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ […]

સુરેન્દ્રનગરમાં હવે લાલીયાવાડી નહીં ચાલે, કચરો ફેંકનારા સામે દંડનીય પગલાં લેવા આદેશ

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન બનતા જ શહેરને સ્વચ્છ બનવવા કર્યો આદેશ શહેરમાં ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે નવનિયુક્ત મ્યુનિ. કમિશનરે અઝધિકારીઓને કરી તાકીદ સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ નવ નિયુકત કમિશનર હાજર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. પહેલા જ દિવસે મ્યુનિ. પાસે ખાસ કરીને સફાઇ માટેના કુલ […]

સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં 250થી વધુ કંપનીઓએ ભાગ લીધો ત્રણ દિવસમાં બિઝનેસ મીટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા રૂપિયા 7થી 8 કરોડના બિઝનેસનો આયોજકોનો દાવો સુરેન્દ્રનગરઃ  શહેરમાં તાજેતરમાં ત્રિદિવસિય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશની અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું હતું. ત્રિ દિવસીય એક્ઝિબિશનની ત્રણથી ચાર […]

સુરેન્દ્રનગરમાં સિટીબસમાં મહિલા કન્ડકટર પર ટમેટાં ફેંકાતા બબાલ

શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ, સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો, અંતે પોલીસે એક શખસને દબોચી લીધો સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે  કોઈ […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે, સરકાર દ્વારા 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરાશે, સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવ જાહેર કરેલા છે સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code