1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય

રખડતા ઢોર જાહેર રોડ પર અડિંગો જમાવીને બેઠેલા હોય છે, શ્રવણ ટોકિઝ રોડ પર રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ, મ્યુનિ.એ કોઈ કારણોસર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી અટકાવી દીધી છે, સુરેન્દ્રનગરઃ શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. રખડતા ઢોર શહેરના […]

ઝાલાવાડ પંથકના 6 ડેમ ઓવરફ્લો, 5 ડેમ 70 ટકાથી વધુ ભરાયા

સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યાનો અંત, તમામ તાલુકામાં સરેરાશ જે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડાયુ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પ્રથમ વરસાદે જિલ્લાના 11 ડેમમાંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બાકીના 5 ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જેમાં નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે […]

સુરેન્દ્રનગરના ગુગલીયાના ખાતે 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, મે. શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝથી કૂલ 4 નમૂના અને મે. મહેશ્વરી પ્રોડક્ટસથી એક નમૂનો લેવાયો, ઘી બનાવવા માટે બટર તેમજ રીફાઇન્‍ડ પામોલીન ઓઇલનો ઉપયોગ કરાતો હતો ગાંધીનગરઃ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓએ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ગુલીયાના ખાતે આવેલાના બે એકમો પર દોરોડા પાડીને 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો […]

સુરેન્દ્રનગરમાં પાણીની વિકટ સમસ્યા, 15 જેટલી સોસાયટીના રહિશો રસ્તા પર ઉતર્યા

પખવાડિયાથી પાણી વિતરણમાં ધાંધિયાથી લોકો પરેશાન વઢવાણના શહેરી વિસ્તારોમાં 4 દિવસે અપાતું પાણી કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીને કારણે પાણીની સમસ્યા વિકટ બની છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલી 10થી 15 સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની અનિયમિતતાથી લોકો ત્રાસી ગયા છે. આ ઉપરાંત વઢવાણના શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી […]

સુરેન્દ્રનગરનો ટાગોર બાગ જાળવણીના અભાવે ફરીવાર ખંડેર બન્યો

ટાગોર બાગમાં હિંચકાના થાંભલા છે પણ હિંચકા નથી કરોડોના ખર્ચે રિનોવેશન બાદ સાર શંભાળના અભાવે બગીચો ખંડેર બની ગયો મ્યુનિ.કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે લોકોમાં નારાજગી સુરેન્દ્રનગરઃ શહેરના ટાગોર બાગની ખંડેર હાલત બની ગઈ છે. મ્યુનિ. દ્વારા 20 વર્ષ પહેલા કરોડોના રૂપિયા ખર્ચીને બગીચાનું રિનાવેશન કર્યું હતું. ત્યારબાદ યોગ્ય સંભાળ ન લેવાતા બગીચામાં બાકડા ગાયબ થઈ […]

સુરેન્દ્રનગરના માળોદની માઈનોર કેનાલમાં 20 વર્ષથી પાણી ન છોડાતા કેનાલ તૂટી ગઈ

કેનાલ બનાવ્યાને 20 વર્ષ થયા હજુ પાણી છોડાયું નથી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ઝાળી-ઝાંખરા ઉગી નિકળ્યા ખેડુતોએ અનેકવાર રજુઆતો કરી છતાંય તંત્રની ઉપેક્ષા સુરેન્દ્રનગરઃ નર્મદા યોજનાનો ઝાલાવાડ પંથકને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના પાણી દરેક ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો, બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો બનાવવામાં આવી છે. જેમાં 20 વર્ષ પહેલા વઢવાણ તાલુકાના […]

સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બેના ડુબી જતા મોત

ગરમીથી રાહત મેળવવા બે ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને બન્ને મૃતદેહ બહાર કાઢ્યા એક જ પરિવારમાં બે યુવાનોના મોતથી ગનગીની વ્યાપી ગઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત પરિવારમાં ભરે ગમગીની વ્યાપી ગઈ છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ અને અજયરાજસિંહ તરીકે થઈ છે. […]

સુરેન્દ્રનગરમાં નવુ બનેલું એસટી બસ સ્ટેશન જર્જરિત બનવા લાગ્યુ

એસટી બસ સ્ટેશનના પ્રવેશ દ્વારની ડિઝાઈનવાળી જાળીમાં બાકોરા પડ્યા પાણીની પરબ, શૌચાલય સહિતની પારાવાર સમસ્યાથી પ્રવાસીઓ પરેશાન એસટી બસ સ્ટેશનને નુકશાન પહોંચાડતા લૂખ્ખા તત્વો સુરેન્દ્રનગરઃ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ નવા એસટી બસ સ્ટેશનની યોગ્ય રખેવાળીના અભાવે જર્જરિત બની રહ્યું છે. બસ સ્ટેશનની મિલકતોને વારંવાર નુકસાન પહોંચડવામાં આવી […]

સુરેન્દ્રનગરમાં અસહ્ય તાપમાનને લીધે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો

સવારે 9થી 1 અને સાંજે 4થી 6 કચેરીઓ ચાલુ રહેશે આગામી 15મી જુન સુધી ફેરફાર કરાયા મુજબ કચેરીઓમાં કામકાજ કરાશે મુલાકાતીઓ માટે પણ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આ વખતે હીટવેવને કારણે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લોમાં સૌથી વધુ તાપમાન નોંધાય રહ્યું છે. ત્યારે સરકારી કચેરીઓમાં અસહ્ય […]

સુરેન્દ્રનગરમાં લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

સુરેન્દ્રનગર મ્યુનિ, અને ટૂ-વ્હીલર વેલફેર સોસાયટી દ્વારા આયોજન કરાયું 170 બાઈક સાથે યુવાનો રેલીમાં જોડાયા લોકોને મારો કચરો મારી જવાબદારીના શપથ લેવડાવાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને ટૂ-વ્હલર્સ મિકેનિક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેમજ નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ન કરવામાં આવે તે હેતુસર “સ્વચ્છતા બાઇક રેલી’નું આયોજન કરાયું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code