1. Home
  2. Tag "surendranagar"

ઝાલાવાડમાં અસહ્ય ગરમી, સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે વ્યવસ્થા કરવા સુચના

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી બપોરનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા સુચના રોડ-રસ્તાના કામ કરતા શ્રમિકો માટે છાંયડાની વ્યવસ્થા કરાશે, સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, તાપમાનનો પારો 42 ડિગ્રી વટાવી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને હીટવેવથી બચાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન કરવામાં […]

સુરેન્દ્રનગરઃ ‘ચોટીલા ઉત્સવ – 2025’નો કારયો શુભારંભ થયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો એટલે “કલા – સંસ્કૃતિનો સુભગ સમન્વય” અંતર્ગત ચોટીલા ખાતે બે દિવસ “ચોટીલા ઉત્સવ – 2025”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના 11 પવિત્ર યાત્રાધામો ઉપર સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ બે […]

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે

ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝુંબેશ, 10 ડમ્પર-ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ-લખતર રોડ પરથી 8 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ધ્રાંગધ્રામાં પરમીટ વગરના પથ્થર ભરેલા બે ટ્રક જપ્ત, તંત્રની લાલી આંખથી ખનીજ માફિયાઓમાં ફફડાટ  સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ખનીજ ચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે ગણાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સુચના બાદ તંત્રએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. દરમિયાન ખનીજ વહન અંગે વઢવાણ – લખતરમાં ચેકિંગ […]

સુરેન્દ્રનગરના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : કુંવરજી બાવળીયા

ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રીએ કરી જાહેરાત, વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈનો લાભ મળશે, સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂરી ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20  વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના […]

સુરેન્દ્રનગરઃ લીંબડીના રળોલ ગામે ભયાનક આગ લાગતા 3 લોકોના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. […]

સુરેન્દ્રનગરમાં મ્યુનિ.એ ચીમકી આપતા વેપારીઓએ 200થી વધુ દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા

મ્યુનિની ટીમ હવે રોજ શહેરના તમામ વિસ્તારમાં સવાર-સાંજ ફરશે મ્યુનિ.કમિશનરની સુચના બાદ વેપારીઓને દબાણ હટાવવાની સુચના આપી હતી ક્યાં કેટલા દબાણો છે, એનો રિપોર્ટ તૈયાર કરાયો સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ શહેરના સ્વચ્છ બનાવવા ઉપરાંત દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનરની સુચના બાદ અધિકારીઓએ જાહેર રસ્તાઓ ઉપરથી […]

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાસે પોલીસ અને RTOની ડ્રાઈવ, 40 કર્મચારી દંડાયા

સીટબેલ્ટ અને હેલ્મેટની નિયમનો ભંગ કરનારા કર્મચારીઓ દંડાયા કચેરીમાં કામ માટે વાહનો લઈ આવતા લોકો પણ નિયંમ ભંગ કરતા દંડાયા વાહનચાલકો પાસેથી 35000નો દંડ વસુલાયો સુરેન્દ્રનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોની ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં આવતા કર્મચારીઓ અને […]

ઝાલાવાડના ખેડુતો વઢવાણી મરચાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે

ખેડૂતોને પ્રતિ કિલો ₹120ની આસપાસ ભાવ મળી રહ્યો છે દર આઠ દિવસે લગભગ 400 કિલો જેટલું ઉત્પાદન વઢવાણી રાયતા મરચાની માગમાં પણ વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણ, ચુડા સાયલા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં વઢવાણી મરચાનું સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ વખતે વઢવાણી મરચાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોને રાહત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ […]

સુરેન્દ્રનગરમાં હવે લાલીયાવાડી નહીં ચાલે, કચરો ફેંકનારા સામે દંડનીય પગલાં લેવા આદેશ

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન બનતા જ શહેરને સ્વચ્છ બનવવા કર્યો આદેશ શહેરમાં ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે નવનિયુક્ત મ્યુનિ. કમિશનરે અઝધિકારીઓને કરી તાકીદ સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ નવ નિયુકત કમિશનર હાજર થતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. પહેલા જ દિવસે મ્યુનિ. પાસે ખાસ કરીને સફાઇ માટેના કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code