1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં 6490 વાહનચાલકો E- મેમો અપાયા છતાંયે દંડ ભરતા નથી, હવે 44 લાખ વસુલાશે

સુરેન્દ્રનગરઃ શહેરમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા સામે નજર રાખવામાં આવી રહી છે. અને ટ્રાફિકનો ભંગ કરતાં વાહનચાલકોને E-મેમો આપવામાં આવે છે. છતાં ઘણાબધા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને E-મેમો અપાયા હતા તેમાંથી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાંયે દંડ ભર્યો નથી. આવા વાહનચાલકો પાસેથી રૂપિયા 44 લાખનો દંડ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય આંદોલન ભાજપને હરાવી ન શક્યુ પણ લીડ ઘટાડવામાં સફળ રહ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો 261617 મતોની લીડથી વિજ્ય થયો છે. આ બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરાને 669749 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 408132 મતો મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનને કારણે ઝાલાવાડની આ બેઠક પર રસાકસીભર્યો જંગ બન્યો હતો. ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતા ભાજપના સ્થાનિક આગેવાનો પણ નારાજ […]

સુરેન્દ્રનગર શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા રોડ પર પાણીનો છંટકાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમો ભરતા ખેડુતોને પણ નુકસાનીના વળતર માટે ફાંફા મારવા પડે છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ખેતી આધારિત છે. છેલ્લ ઘણા સમયથી જિલ્લાના કેટલાક તાલુકાઓને સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ ખેડુતોને મહદ અંશે રાહત થઈ છે. જિલ્લાના મોટાભાગના ખેડુતો પાક વિમો ભરે છે, પરંતુ કૂદરતી આફત બાદ ખેડુતોને નુકશાનીનું યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય કોઇ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે […]

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રિપેઈડ મોબાઈલ ફોનની જેમ વીજળીની જેટલી જરૂરિયાત હોય તે મુજબ સ્માર્ટ મીટરને ગ્રાહકે પોતાના મોબાઈલ ફોનથી એડવાન્સ રૂપિયા ભરીને સ્માર્ટ મીટર ચાર્જ કરાવવા પડે છે. બીજીબાજુ એવી ફરિયાદો ઉઠી છે. કે, સ્માર્ટ મીટર ફાસ્ટ દોડે છે. બે મહિને જે બિલો આવતા હતા. તે એક સપ્તાહમાં […]

સુરેન્દ્રનગરમાં ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ક્ષત્રિય સમાજે રાતોરાત ખાલી કરાવ્યુ,

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. ક્ષત્રિય સમાજના વર્ચસ્વવાળા ગામડાંઓમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે  ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગરમાં ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય રાતોરાત ખાલી કરાવતાં રાજકીય સોંપો પડી ગયો છે. ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ […]

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની જેમ કૂતરાઓનો પણ ત્રાસ વધ્યો, મહિનામાં 1430 લોકોને કૂતરા કરડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. ડોગ બાઈટના બનાવોમાં વધરો થયો છે. એક મહિનામાં 1430 લોકોને કૂતરા કરડતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ આંકડો સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ ત્રણ મહિના પહેલા જ શહેરના અજરામર ટાવરથી […]

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા ઠેર ઠેર જોવા મળે છે. રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. અને અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય છે. નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની તો જાહેરાત થઈ છે પણ હાલ નાગરિકાને પાણી, ગટર, […]

કેનાલોમાં વારંવાર ગાબડાં પડવાનું કારણ કમળનો ખેસ પહેરેલા બે પગવાળા ઉંદરો છેઃ શક્તિસિંહ ગોહિલ

સુરેન્દ્રનગરઃ  જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નૌશાદ સોલંકીના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો, યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાથે નાનપણનો સબંધ છે. સુરેન્દ્રનગરમાં એન ટીએમ હાઇસ્કુલમાં ભણેલા છું. ભોગાવોનું પાણી પણ પીધેલુ છે અને ભોગાવોની રેતીમાં રમેલા છું. આ જિલ્લા સાથે જુનો સબંધ છે, એટલે […]

સુરેન્દ્રનગર જિલ્લા- તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મી ફેબ્રુઆરીથી યોજાશે

સુરેન્‍દ્રનગરઃ  જિલ્લા અને તાલુકાના લોકોના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રી દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાની સુચના આપ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં તા. 21/2/2024ના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ દરેક તાલુકા કક્ષાનો અને તા. 22/2/2024ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code