1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર જિલ્લામાં બે ઋતુના કારણે રોગચાળો વકર્યો, દવાખાનાં દર્દીઓથી ઊભરાયાં

સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં બેઋતુને લીધે વાયરલ બીમારીના કેસ વધતા જાય છે. શહેરની  મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું કહેવાય છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા […]

સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ ઉપર ઠેર ઠેર ગાબડાં છતાં તંત્રને મરામતનો સમય મળતો નથી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મુખ્ય શહેર ગણાતા સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નાનાં-મોટાં ગાબડાંઓની પડ્યા છે. છતાં મ્યુનિના સત્તાધિશોને પુલની મરામત માટેનો સમય મળતો નથી.મુખ્યમંત્રી ફંડમાંથી ગાબડાંઓ પુરવા માટે મોટી-મોટી ગ્રાન્ટ પણ સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. તેમ છતાં પણ સરદારસિંહ રાણા પુલ ઉપર અવારનવાર મોટી માત્રામાં ગાબડા પડે છે. તેના કારણે વાહનચાલકો […]

સુરેન્દ્રનગરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ તંત્રની સમજાવટથી ભાવ બાંધણું કર્યુ

સુરેન્દ્રનગરઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી અને નૂતન વર્ષના દિને દરેક પરિવાર દ્વારા મીઠાઈ અને ફરસાણ ખરીદવામાં આવે છે. નવા વર્ષની શુભેચ્છા આપવા આવનારા સગા-સંબધીઓને પણ મીંઠાઈ ખવડાવીને ગળ્યું મોં કરાવવામાં આવતું હોય છે. ત્યારે વધતા જતી મોંઘવારીમાં ગરીબ પરિવારો પણ મીંઠાઈ અને ફરસાણ ખરીદી શકે, અને તમામ વેપારીઓ એક સમાન ભાવ શકે તે માટે તંત્ર […]

સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે

સુરેન્દ્રનગરઃ  રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નેશનલ આયુષ મિશન(NAM), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે. કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર  જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને લઇને જિલ્લામાં વાજબી દરે આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સારવાર મળી રહે […]

સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં […]

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધામાં 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

સુરેન્દ્રનગરઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોલ, વઢવાણ ખાતે જિલ્લાકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં એસટી બસ સમાંતર ખાનગી વાહનો દ્વારા મુસાફરોની બેરોકટોક હેરાફેરી કરવામાં આવી રહી છે. તેના લીધે એસટી નિગમની આવકમાં સારોએવો ઘટાડો થયો છે. આથી એસટી નિગમના અધિકારીઓ પોલીસનો સહયોગ મેળવીને મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે  ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી […]

સુરેન્દ્રનગરઃ ધોળી ધજા ડેમ પુરો ભરાતા ખેડૂતોમાં ખુશી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ચાલે વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હોવાથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન નર્મદાના પાણી નહેર મારફતે ધોળી ધજા ડેમમાં નવા પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ પર્ણે ભરાયો છે અને નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ડેમ છલકાતાં ખેડૂતોમાં […]

સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના 200 જર્જરિત ઈમારતો, 80 જેટલા મકાનો તો પડવાના વાંકે ઊભા છે

સુરેન્દ્રનગરઃ  શહેરમાં  200  જેટલી જર્જરિત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ-પડુ થતી હાલતમાં મોતના માંચડા બનીને ઊભી છે.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જૂની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. અને […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના પાંચ ગામોનો મોરબીના હળવદ તાલુકામાં સમાવેશ કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code