1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર: એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ માગી,ગુમાવવા પડ્યા એક લાખ રૂપિયા

રાજકોટ :  સુરેન્દ્રનગરમાં હાલમાં જ એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર એટીએમ કાર્ડધારકને એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવામાં તકલીફ પડી રહી હતી અને તે માટે તેણે અન્ય વ્યક્તિ પાસે મદદ માગી હતી. સમગ્ર કિસ્સો એવો હતો કે સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી […]

સુરેન્દ્રનગરના ST બસ ડેપોમાં પીવાના પાણીની સુવિધા નથી, ગરમીમાં પંખા વિના શેકાતા પ્રવાસીઓ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં એસટી નિગમ દ્વારા મહાનગરોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદ્યત્તન એરપોર્ટ જેવા બસ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ  નાના શહેરોમાં તો ઘણાબધા એસટી બસ સ્ટેન્ડ એવા છે. કે, પ્રવાસીઓ માટે પુરતી સુવિધા પણ નથી. જેમાં સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા પણ નથી. અસહ્ય ગરમીમાં પ્રવાસીઓને પાણી લેવા બસસ્ટેન્ડની બહાર […]

સુરેન્દ્રનગરમાં દાળમીલ રોડ પર બે આખલાઓ બાખડી પડ્યા, વાહનોને અડફેટે લીધા

સુરેન્દ્રનગરઃ ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના મુખ્ય રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ ગયું છે. શહેરના દાલમિલ રોડ પર બે આખલાં વચ્ચે યુદ્ધ જામ્યું હતું. તેના લીધે રોડ પર લોકોએ લોકોએ પોતાનો જીવ બચાવવા દોડધામ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં માવઠાએ ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર  જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રણવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.  જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમા અંદાજે પાંચ હજાર વીધા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા ખેડુતોની હાલત […]

સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ સામે વિરોધ, 1000 પરિવારોની રોજગારી છીનવાશે

સુરેન્દ્રનગરઃ ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્પોર્ટ સંકૂલ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં મેળાના મેદાન તરીકે ઓળખાતા સ્થળે સ્પોર્ટસ સંકૂલ બનાવવાનો નગરપાલિકાના સત્તાધિશોએ નિર્ણય લેતા વિરોધ શરૂ થયો છે.  શહેરની વચ્ચે આવેલા મેળાના મેદાનમાં સંયુકત પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેની કામગીરી ચાલુ કરવાની હોય નગરપાલિકાએ ત્યા બેસીને રોજી […]

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ નર્મદાના નીરથી ઓવરફ્લો થતાં પાણી ભોગાવો નદીમાં છોડાયું,

સુરેન્દ્રનગર:  ઝાલાવાડમાં આકરા ઉનાળાના આગમન સાથે જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો ધોળી ધજા ડેમ એ સૌરાષ્ટ્ર-કચ્છનું પાણીયારૂં ગણાય છે. કારણ કે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ધોળી ધજા ડેમને છલોછલ ભરીને ત્યાંથી અન્ય જળાશયોને ભરવા માટે પાણીનું વિતરણ કરાતું હોય છે. ઉનાળામાં પાણીની ઊભી થનારી […]

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણી છોડાયું

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો સૌથી મોટા ગણાતો ભાદર નદી પરનો ધોળીધજા ડેમને ભર ઉનાળે નર્મદા કેનાલ દ્વારા છલોછલ ભરી દેવામાં આવ્યો છે. આ ડેમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે  છે. ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના એન્જિનિયરે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છમાં ઉનાળા […]

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે જિલ્લામાં કપાસની અંદાજે 7થી 8 લાખ ગાંસડી એટલે કે 1 ગાંસડીમાં 25 મણ કપાસ ગણતાં 20 કરોડથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસના ભાવ ઓછા આવવાને કારણે ખેડૂતોએ અડધો કપાસ જ વેચ્યો છે એટલે કે આવતા વર્ષે સારા ભાવની આશાએ ઘણાબધા ખેડુતોએ કપાસનો […]

સુરેન્દ્રનગરમાં 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ચાર લૂંટારુઓની ધરપકડ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના […]

સુરેન્દ્રનગરના 31 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, જિલ્લા કલેકટરને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળાના આગમન પહેલા જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આમ તો જિલ્લાના મોટાભાગના ગામડાંમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે,પણ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જિલ્લાના ત્રણ તાલુકાના મુળી, ધ્રાંગધ્રા, અને વઢવાણ તાલુકાના 31 ગામોમાં પાણીની સમસ્યાને લઇ પરેશાની થઇ રહી છે. આથી ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code