1. Home
  2. Tag "survey"

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત

લખનૌઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ આવતીકાલથી સર્વેની કામગીરી કરવામાં આવશે. દરમિયાન મસ્જિદમાં સર્વેની કામગીરીને લઈને ગુરુવારે આદેશ કરનારા વારાણસી કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે પોતાના તથા પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કટ્ટરપંથીઓ દ્વારા તેમને હાની પહોંચાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વારાણસી અદાલતના જજ રવિ કુમાર દિવાકરએ જણાવ્યું […]

જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સર્વેની કામગીરી કરાશે, મુસ્લિમ આગેવાનો સાથે ઉચ્ચ અધિકારીની મીટીંગ

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની કામગીરી આવતીકાલે શનિવારે શરૂઆતે થશે. મુસ્લિમ પક્ષ સાથે વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ મીટીંગ બાદ કહ્યું હતું કે, કાલથી સર્વે કમીશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નર દ્વારા કરવામાં આવશે. આ અંગે મુસ્લિમ પક્ષ સાથે બેઠક થઈ હતી અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો […]

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદઃ 17 મે સુધીમાં સર્વે પૂર્ણ કરવા કોર્ટનો આદેશ

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની સિવિલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં  મુસ્લિમ પક્ષ દ્વારા કોર્ટ કમિશનરને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં સતત ત્રણ દિવસ સુધી દરેક હકીકત ધ્યાનથી સાંભળ્યા બાદ કોર્ટ કમિશનર નહીં હટાવવાનો નિર્દેશ કર્યો હતો. સ્થાનિક કોર્ટે અજય મિશ્રાની સાથે વિશાલ સિંહને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કચ્છના ધોળાવીરાને રેલવેથી જોડવા માટે કેન્દ્રની સુચના બાદ હવે સર્વે કરાશે

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં 5000 વર્ષ જૂની બેનમૂન હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા પડયાં છે તે ધોળાવીરાને’ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ રોડ ઉપરાંત વિમાની અને રેલ’ સહિતની સેવાઓથી ધોળાવીરાને જોડવામાં આવશે.  રેલવે મંત્રાલય દ્વારા વિશ્વ ધરોહર ધોળાવીરાને  રેલવે સુવિધા સાથે કઈ રીતે જોડી શકાય તે […]

સુરેન્દ્રનગર: હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી

હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી શહેરીજનોમાં આકર્ષણના કેન્દ્ર સાથે અનેક તર્ક હેલિકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી થઈ વિરમગામ: સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં ટિવન સીટીની ઈમારતોની હેલીકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઈન્ચાર્જ કલેક્ટર કે.એસ સંપતે જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરનો હેલીકોપ્ટરના સર્વે બાદ નોર્મલ સર્વે […]

ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ રીતે બહાર,સર્વેમાં થયો ખુલાસો

કોરોના મહામારીની આર્થિક અસરોથી ભારત બહાર દેશના અર્થતંત્રને લઈને આવ્યા સારા સમાચાર સર્વેમાં થયો મોટો ખુલાસો દિલ્હી: દેશમાં કોરોનાવાયરસ મહામારીના કારણે કેટલીક આર્થિક મુશ્કેલીનો સર્જાઈ હતી પણ તે તમામ મુશ્કેલીઓમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. એક સર્વેમાં આ પ્રકારની માહિતી બહાર આવી છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે […]

વર્ક ફ્રોમ હોમને લઈને સર્વે, 82 ટકા કર્મચારીઓને હવે ઓફિસથી કામ નથી કરવું

કર્મચારીઓને હવે નથી જવું ઓફિસ ઘરેથી જ કરવું છે કામ સર્વેમાં થયો ખૂલાસો અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટાભાગના કામ ઓનલાઈન શરૂ થઈ ગયા હતા. હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા તેના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને લઈને થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે CM ચન્નીના જ નૈતૃત્વમાં જ મેદાનમાં ઉતરવું જોઈએ, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નૈતૃત્વમાં ચૂંટણી લડશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42 ટકા જનતાએ કોંગ્રેસે ચન્નીના જ નૈતૃત્વમાં ચૂંટણી લડવી જેવો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 ટકા લોકોએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર પસંદગી […]

UPમાં યોગી, પંજાબમાં ચન્ની અને ઉત્તરાખંડમાં હરીશ રાવત CM તરીકે પ્રજાની પ્રથમ પસંદગીઃ સર્વે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તમામની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર છે. સંસદમાં પહોંચવાનો માર્ગે ઉત્તરપ્રદેશથી જતો હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે જેથી ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધારે મહત્વ છે. દરમિયાન એબીપી-સી વોટર દ્વારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં નવેમ્બર મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં આ રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code