દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણ જમાવશે
આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત યોજાશે પરેટ ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો‘ વિષયક ટેબ્લો આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના ટેબ્લો જોવા મળશે. ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય પરેડમાં આકર્ષણ જમાવશે. માધ્યમથી આઝાદીના સંગ્રામમાં […]