સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
સુરેન્દ્રનગર, 8 જુન 2026 : Tagore Bagh become a center of attraction among the people શહેરના ટાગોર બાગનું નવ સર્જન કરીને વિકાસ કરવામાં આવ્યો છે. શહેરજનો ફરવા માટે જઈ શકે એવો એકપણ બગીચો નહતો. આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર બાગનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે ટાગોર બાગ શહેરીજનો માટે આકર્ષમનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમી […]


