1. Home
  2. Tag "Taja Samachar"

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કુલ 253,884 જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ શરૂ કરાયેલા, “સ્વચ્છતા હી સેવા અભિયાન” દેશભરમાં એક મુખ્ય જનભાગીદારી ચળવળ બની ગયું છે. વિવિધ રાજ્યો અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સ્વૈચ્છિક શ્રમ દાન, જાહેર જગ્યા સફાઈ, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા-લક્ષિત એકમોનું પરિવર્તન શામેલ છે. આ અભિયાન સ્થાનિક પરિવર્તન પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા-લક્ષિત […]

PMJAY યોજનાનો સાત વર્ષમાં 55 કરોડથી વધારે લોકોએ લીધો લાભ

નવી દિલ્હીઃ આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની સાતમી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી આરોગ્ય વીમા યોજના, આ યોજનાથી 55 કરોડથી વધુ લોકોને લાભ થયો છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ X પરના તેમના સંદેશમાં જણાવ્યું હતું કે “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય […]

ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા, બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે, સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો […]

નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નો કરશે શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ મેગા ઇવેન્ટ 100,000 ચોરસ મીટરના વિસ્તારમાં યોજાશે અને 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તેને દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો માનવામાં આવે છે, જેમાં 21 દેશો, 21 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત […]

ભાવનગરના સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જામી

નવ દિવસ સુધી શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરાશે, ભાવનગરમાં પ્રથમ નવરાત્રીથી દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન, શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો ભાવનગરઃ શહેરથી 20 કિમી દુર આવેલા રાજપરા ગામ પાસે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રથમ નવરાત્રીથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. આજે બીજા નોરતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]

ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો: અમેરિકી વિદેશ મંત્રી રૂબિયો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રના અંતર્ગત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન રૂબિયોએ જણાવ્યું કે, “અમેરિકા માટે ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે, ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો છે.” બંને દેશો વચ્ચે વેપાર, રક્ષા, ઊર્જા, દવાઓ, મહત્વના ખનિજો […]

રાજકોટ નજીક આટકોટમાં પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે

પીએચસી કરોડોના ખર્ચે બનાવ્યુ પણ ઉદઘાટન ન કરાતા ઘૂળ ખાઈ રહ્યું છે, પીએચસી કાર્યરત ન કરાતા દર્દીએને પડતી મુશ્કેલી, બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક આવેલા જિલ્લાના આટકોટ શહેરમાં નવું બનાવવામાં આવેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઇ રહ્યુ છે. બે વર્ષથી નવા જ બનેલા […]

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક, વાહનોની લાઈનો લાગી

એક જ દિવસમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક, કપાસના મણના રૂ. 1,210 થી 1,590નાં ભાવ બોલાયા, કપાસ, મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી, રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થી રહી છે. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. અને રાજકોટ […]

વડોદરાના વાઘોડિયા નજીક SSV 2 સ્કૂલના વિધાર્થીઓની ઈક્કો વેન પલટી ખાતા 14 ઈજા

સ્કૂલ વેનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, ઘવાયેલા 14 વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, બનાવની જાણ થતા વાલીઓ દોડી આવ્યા, વડોદરાઃ શહેરના સોમા તળવા વિસ્તારમાં આવેલી એસ.એસ.વી. ટુ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યો હતો. વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલ સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી સ્કૂલ વેન […]

સીએમ નીતીશે વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ, 159 યોજનાઓનો શિલાન્યાસ કર્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારે વાલ્મીકિનગરમાં 159 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મંત્રી વિજય કુમાર ચૌધરી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પશ્ચિમ ચંપારણમાં વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ આપવા આવેલા નીતિશ કુમારે કહ્યું કે આનાથી બગાહા, વાલ્મીકીનગર અને બેતિયાનો વિકાસ થશે, તો જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code