એન્જિનિયરિંગમાં ખાલી બેઠકો પર બીજીવાર પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ કરાશે
અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેઠકો ખાલી રહેતા પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી માત્ર જ એક વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી. પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ ન મળતા અને અનેક બેઠકો ખાલી રહેતા […]


