1. Home
  2. Tag "Taja Samachar"

NPS હેઠળ ઉપલબ્ધ કર લાભો UPS પર પણ લાગુ પડશે

નાણાકીય સેવાઓ વિભાગ, નાણા મંત્રાલયે 24.01.2025 ના રોજ તેના સૂચના નંબર FS-1/3/2023-PR દ્વારા 01.04.2025 થી કેન્દ્ર સરકારની સિવિલ સર્વિસ ભરતી માટે NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ની રજૂઆતને સૂચિત કરી હતી, જેનાથી NPS હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને UPS માં જોડાવાનો એક વખતનો વિકલ્પ પૂરો પાડવામાં […]

ઇ.એલ.આઇ સ્કિમથી ટકાઉ રોજગારને પ્રોત્સાહન મળશે: એડિશનલ સેન્ટ્રલ પી.એફ. કમિશ્નર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને આગળ ધપાવતી રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારતી કેન્દ્રિય યોજના રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ઇએલઆઇ) વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના (ઇ.એલ.આઇ સ્કિમ) વિશે જાણકારી આપતા એડિશનલ સેન્ટ્રલ પી.એફ. કમિશ્નર શ્રી […]

દુબઈમાં SAILની રિપ્રેઝેન્ટેટિવ ઓફિસનો પ્રારંભ

નવી દિલ્હીઃ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), જે 20 મિલિયન ટનથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક છે, જેને દુબઈમાં પોતાના પ્રતિનિધિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. મધ્ય પૂર્વમાં SAILનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યાલય તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્ટીલ અને ભારે […]

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ના પરિણામો જાહેર

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG) 2025 ના પરિણામો જાહેર કર્યા. આ પરીક્ષા 13 મે થી 4 જૂન, 2025 દરમિયાન કમ્પ્યુટર-આધારિત મોડમાં લેવામાં આવી હતી. CUET-UG પરીક્ષા દ્વારા, વિદ્યાર્થીઓ દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અનુસાર, […]

તલાલાઃ પ્રગતીશીલ ખેડૂતે કરી અંજીરની ખેતી, ભવિષ્યમાં થશે મોટી કમાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી અને મિશ્ર પાકોની ખેતી તરફ વળતા જોવા મળે છે. આવા ઉદ્દમશીલ ખેડૂતોમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમર વાવ ગામના પ્રતાપભાઈ પરમારનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ પોતાની કુલ 7 વીઘા જમીનમાંથી પાંચ વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાક તરીકે અંજીરનું પણ […]

મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસની શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી A-44 ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ સાથે સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એક વકીલે જણાવ્યું હતું કે ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે વાદી […]

મંદિર અનેક લોકોને ખવડાવે અને નિભાવે છે, પરંતુ ઢોલ-નગારા વગાડીને તેની જાહેરાત નથી કરતું: સંદીપ સિંહ

“ભારતીય વિચાર મંચ” દ્વારા “સાંકળોમાં જકડાયેલા મંદિરો: કોલોનિયલ નિયંત્રણથી સાંસ્કૃતિક મુક્તિ સુધી” વિષય પર સંવાદનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં “Temple Economics” અને “A Decade for Mandirs” નામની બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક દ્વારા સાંસ્કૃતિક અને બૌદ્ધિક કોલોનાઈઝેશન પર તાર્કિક દ્રષ્ટિકોણ રજુ કરવામાં આવ્યો હતો. વાક્તાશ્રીએ વક્તવ્ય​ની શરૂઆત વર્ષ 2020 માં પ્રસરેલા […]

ભારતના આ પડોશી દેશમાં શરૂ થઈ એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા

એલોન મસ્કની કંપની સ્ટારલિંકે શ્રીલંકામાં સત્તાવાર રીતે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે. આ સાથે, શ્રીલંકા દક્ષિણ એશિયાનો ત્રીજો દેશ બન્યો છે જ્યાં સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થઈ છે. અગાઉ આ સેવા ભૂટાન અને બાંગ્લાદેશમાં શરૂ કરવામાં આવી છે. હવે ભારતનો બીજો પડોશી દેશ સ્ટારલિંક નેટવર્કમાં જોડાયો છે. સ્ટારલિંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

બિહાર ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, ‘પાર્ટીમાંથી કોઈને ડેપ્યુટી સીએમ બનવું જોઈએ’

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજ્યમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. NDAમાં, નીતિશ કુમાર માટે મુખ્યમંત્રી પદ નિશ્ચિત છે, જ્યારે મહાગઠબંધનમાં, તેજસ્વી યાદવ મુખ્યમંત્રીનો ચહેરો છે. આ બધા વચ્ચે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે મુખ્યમંત્રી પદ માટેની ઇચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેઓ ચોક્કસ ઇચ્છે છે કે […]

પાકિસ્તાનની વિનંતી પર, ભારત યુદ્ધવિરામ માટે સંમત થયું: લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહ

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે અગાઉ પાકિસ્તાનમાં 21 આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરી હતી. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને ગુપ્તચર માહિતીના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં 21 આતંકવાદી ઠેકાણાઓ વિશે માહિતી મળી હતી, પરંતુ છેલ્લી ક્ષણે નિર્ણય લેવામાં આવ્યો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code