તાલિબાનીઓના પાપે ભારતને મોટું નુકસાન, હવે ડુંગળી અને સુકામેવા થશે મોંઘા
તાલિબાનીઓના પાપે ભારતે ભોગવવું પડશે તાલિબાનીઓએ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેને કારણે ડુંગળી અને સુકામેવા પણ મોંઘા થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓના પાપે ભારતને પણ ભોગવવું પડશે. હકીકતમાં, તાલિબાને એવો નિર્ણય લીધો છે જેને લીધે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો રહ્યા છે, […]


