1. Home
  2. Tag "Talks"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથે વાતચીત કરી

નવી દિલ્હી, 20 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન, ભારત અને દક્ષિણ કોરિયાએ રમતગમત, સંસ્કૃતિ અને સર્જનાત્મક ઉદ્યોગોના ક્ષેત્રોમાં સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા. આમાં ઔદ્યોગિક સહકાર સમિતિની સ્થાપના અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં સમજૂતી કરારનો […]

નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે હોર્મુઝની સુરક્ષા સહિતના મુદ્દે વાતચીત થઈ

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સલામત અને અવરોધ રહિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને નેતાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં તાત્કાલિક સલામત અને અવરોધ રહિત નેવિગેશન પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર […]

અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાની આશાએ સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં તેજીનો ચમકારો

મુંબઈ, 15 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવમાં નરમાશ આવવાની શક્યતાને પગલે આજે ભારતીય બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણાના સંકેતો મળતા રોકાણકારોએ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે, જેને કારણે બજારમાં મોટી વધઘટ અટકી છે. બુધવારે વહેલી સવારે એમસીએક્સ પર ગોલ્ડ મે ફ્યુચર્સમાં માત્ર 0.02 ટકાનોનો નજીવો વધારો […]

અમેરિકા-ઈરાનને વાતચીત ચાલુ રાખવા માટે યુએન ચીફની અપીલ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈરાનને વાતચીત ચાલુ રાખવા વિનંતી કરી છે, એમ તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું. પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં યોજાયેલી ઇસ્લામાબાદ મંત્રણામાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે કોઈ કરાર થયો નથી, પરંતુ વાટાઘાટો દર્શાવે છે કે બંને પક્ષો ગંભીર વાતચીતમાં જોડાઈ રહ્યા છે. આને […]

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]

નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર વિગતવાર ચર્ચા કરી. ટેલિફોન પર વાતચીત બાદ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યું કે […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

ચીન અમેરિકાને ટેરિફ મુદ્દે સમાનતાના આધારે વાતચીત કરવા તૈયાર

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ચીનનો દૃષ્ટિકોણ હંમેશા સ્પષ્ટ અને સ્થિર રહ્યો છે. ચીન વાતચીત માટે તૈયાર છે અને દરવાજા ખુલ્લા રાખે છે, પરંતુ આ વાતચીત બંને પક્ષો વચ્ચે સમાનતા અને પરસ્પર આદર પર આધારિત હોવી જોઈએ. પ્રવક્તાએ […]

નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં તાજેતરમાં ભારત આવેલા બેલ્જિયમ આર્થિક મિશનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, બેલ્જિયમના રાજા ફિલિપ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારતમાં તાજેતરના બેલ્જિયમ આર્થિક મિશનની પ્રશંસા કરું છું. અમે […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code