1. Home
  2. Tag "taluka"

રાષ્ટ્રીય સહકારિતા નીતિનો ધ્યેય દરેક તાલુકામાં 5 મોડેલ સહકારી ગામો વિકસાવવાનો છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય સહકારી રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જર, મુરલીધર મોહોલ, સહકારી સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025ના અનાવરણ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય […]

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ આજે 12મી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા […]

ગુજરાતમાં 201 તાલુકામાં વરસાદ, 14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે શનિવારે 12 જિલ્લામાં ભારે તો 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે […]

ગુજરાતમાં મેઘમહેરઃ 171 તાલુકામાં વરસાદ, 18 ડેમ પાણીથી છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલ્યાનપુરમાં સૌથી વધુ 3.0 ઈંચ, કચ્છના મંડવીમાં 2.6 ઈંચ, વલસાડના પારડીમાં 1.9 ઈંચ, કચ્છના નખત્રાણામાં 1.5 ઈંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધી કુલ સરેરાશ 10.37 ઈંચ (263.59 મીમી) વરસાદ નોંધાયો […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને પગલે કરજણ નદીમાં આવ્યા ઘોડાપૂર

અમદાવાદઃ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક વહેતી કરજણ નદીના ઉપરવાસમાં ઉંમરપાડા તાલુકામાં આઠ ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કરજણ નદીનો પુલ આશરે 70 થી 80 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો છે .આ પુલને અડીને પાણી વહેતું હતું .જો થોડો પણ વધારે વરસાદ પડ્યો હોત તો આજે નેત્રંગ થઈને ડેડીયાપાડા , સાગબારા અને […]

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

વડગામના કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે 125 ગામના લોકોએ દિવા પ્રગટાવીને વિરોધ કર્યો

પાલનપુરઃ જિલ્લાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવોને નર્મદાના નીરથી ભરવા માટે સ્થાનિક લોકો ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. આ વર્ષે વડાગામ પંથકના લાકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પશુપાલકોની સ્થિતિ પણ દયનિય બની છે. જો નર્મદાના નીરથી બન્ને તળાવો ભરવામાં આવે તો 125 જેટલા ગામોની સમસ્યા હલ થઈ જાય તેમ છે. ખેડુતો પણ […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

વલ્લભીપુર તાલુકામાં વનરાજોના આંટાફેરા, ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મૂકવા અપીલ

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા,માલપરા ગામની સીમમાં સિંહની હાજરી હોવા અંગે પ્રથમ ભાવનગર વન વિભાગને જાણ થયા બાદ જુનાગઢ સાસણગીરના વન વિભાગની આવી પહોંચેલી નિષ્ણાંત ટીમ દ્વારા પણ પૃષ્ટી આપવામાં આવી છે. જેથી ખેડુત અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાયો છે અને ભયના લીધે ખેડુતોને મજુરો મળતા બંધ થયા છે. વન વિભાગ દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code