1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. વિસ્ફોટ […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત 

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]

તમિલનાડુની પ્રખ્યાત વાનગી અક્કરવડીસાલ બનાવવા માટે જાણો રેસીપી

તમિલનાડુનો લોકપ્રિય તહેવાર આદિ પૂરમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અક્કરવદિસાલ બનાવવામાં આવે છે, જે એક પરંપરાગત વાનગી છે. આ વાનગી તમિલનાડુની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી બનાવવા માટે, એક વાટકી ચોખા ધોઈને કુકરમાં મૂકવા પડશે. તેમાં અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ દૂધ ઉમેરો. જ્યારે કુકર 5 થી 6 સીટી વાગે […]

પ્રધાનમંત્રી 26-27 જુલાઈના રોજ તમિલનાડુની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ યુકે અને માલદીવની મુલાકાતથી પરત ફર્યા પછી તરત જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે તમિલનાડુના તુતીકોરિન ખાતે એક જાહેર કાર્યક્રમમાં ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. 27 જુલાઈના રોજ, પ્રધાનમંત્રી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં બપોરે 12 વાગ્યે આદિ તિરુવતિરાય ઉત્સવ સાથે […]

તમિલનાડુઃ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સ માટે રૂ.338 કરોડના બજેટની ફાળવણી

ચેન્નાઈઃ મોસમી પૂરને રોકવા માટે એક મોટા પ્રયાસમાં તમિલનાડુના જળ સંસાધન વિભાગ (WRD)એ ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં સંકલિત પૂર નિવારણ પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 338 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે. આ તબક્કા હેઠળ, ચેન્નાઈના દક્ષિણ ભાગોમાં પૂર નિવારણ […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]

તમિલનાડુના તિરુનેલવેલીમાં બે કાર વચ્ચે અકસ્માતમાં સાત લોકોનાં મોત

બેંગ્લોરઃ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના નાંગુનેરી નજીક થલાપતિ સમુદ્રમ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે આ દુ:ખદ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક કાર તિરુનેલવેલી તરફ જઈ રહી હતી […]

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક યોજાઈ

બેંગ્લોરઃ તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક […]

PFI-SDPI કેસમાં ED એ તમિલનાડુના એક વ્યક્તિની ધરપકડ કરી

નવી દિલ્હી : પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સામે ચાલી રહેલી તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તમિલનાડુના કોઈમ્બતુરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્ટુપલયમ (કોઇમ્બતુર જિલ્લો) ના રહેવાસી વાહિદુર રહેમાન જૈનુલ્લાબુદીનને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code