1. Home
  2. Tag "tamil nadu"

કૃષિ મંત્રાલયે તમિલનાડુમાં FPOs ને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: તમિલનાડુમાં ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ને મજબૂત કરવા માટે, તેમની કામગીરીની સમીક્ષા કરવા અને સ્કેલ અને પહોંચમાં સુધારો કરવાના રસ્તાઓ સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ પહેલ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના હસ્તક્ષેપને અનુસરે છે, જેમણે તમિલનાડુના ઇરોડની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન […]

તમિલનાડુ પરિવર્તનના મૂડમાં, જનતા NDA સરકાર ઇચ્છે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ફોટો શેર કરીને લખ્યું હતું કે, “મદુરંતકમમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણની રેલીનું વાતાવરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમિલનાડુ શું વિચારી રહ્યું છે. DMK અને તેમની લૂંટનો અંત આવ્યો. લોકો રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇચ્છે છે!” આ પોસ્ટ ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમમાં એક વિશાળ NDA રેલી પછી આવી હતી, […]

તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Bus accident in Tamil Nadu તમિલનાડુના કુડ્ડલોરમાં, એક સરકારી બસનું ટાયર ફાટવાથી તે બે વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યું હતું. તમિલનાડુના કુડ્ડલોરમાં એક સરકારી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને […]

વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

નવી દિલ્હી 24મી ડિસેમ્બર 2025: Voter ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં હાથ ધરેલી SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે દેશભરમાં લાખો લોકોના નામ મતદારી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચના ડેટા મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 97 […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]

તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે બસો વચ્ચે અકસ્માત, છ લોકોના મોત અને 28 ઘાયલ

નવી દિલ્હી: તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતની તપાસમાં બસ અકસ્માતનું કારણ વધુ ઝડપ અને ડ્રાઇવરની બેદરકારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર, બસ મદુરાઈથી સેનકોટ્ટાઈ […]

તમિલનાડુ: સરકારી હોસ્પિટલના ડોકટરોને લઈ જતી કાર ઝાડ સાથે અથડાઈ, ત્રણના મોત

નવી દિલ્હી: તમિલનાડુના થુથુકુડીમાં માર્ગ અકસ્માતમાં ત્રણ તાલીમાર્થી ડોકટરોના મોત થયા. ત્રણેય થુથુકુડી સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી હતા. અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. પાંચ ડોકટરો ન્યુપોર્ટ બીચ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ત્રણ […]

તમિલનાડુના ચેન્નઈ નજીક ભીષણ વિસ્ફોટ: ચાર લોકોના મોત

ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈ નજીક આવેલા થંડુરાઈ વિસ્તારમાં રવિવારે ફટાકડાઓના ભંડારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક રહેણાંક મકાનમાં થયો જ્યાં મોટી માત્રામાં દેશી બનાવટના ફટાકડા સંગ્રહવામાં આવ્યા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના અનેક હિસ્સાઓ ધરાશાયી થઈ ગયા અને આસપાસની ઈમારતોને પણ ગંભીર નુકસાન થયું છે. વિસ્ફોટ […]

તમિલનાડુઃ અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ હવે CBI કરશે

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલી દરમિયાન સર્જાયેલી ભાગદોડની ઘટના અંગે હવે CBI તપાસ થશે. સુપ્રીમ કોર્ટએ TVK દ્વારા દાખલ કરાયેલી અરજી પર આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં CBI તપાસના આદેશ સાથે પૂર્વ ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની સીબી તપાસની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. TVK પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ […]

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત 

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code