1. Home
  2. Tag "tamil nadu"

સીએમ સ્ટાલિનની જાહેરાત:તમિલનાડુમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને 6,000 રૂપિયા આપવામાં આવશે

ચેન્નાઈ:તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યમાં ‘મિચોંગ ‘ તોફાનથી પ્રભાવિત લોકોને 6,000 રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી હતી. તેમણે શનિવારે પાક નુકસાન માટે વળતર સહિત વિવિધ શ્રેણીઓમાં રાહત રકમ વધારવાની પણ જાહેરાત કરી હતી.સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ચક્રવાતને કારણે જેમની આવકને અસર થઈ છે તેમને આ સહાય આપવામાં આવશે. સરકાર આ સહાય રાશનની […]

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

કર્ણાટક અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા  વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો  3.1 અને 3.2ની નોંધાઈ તીવ્રતા  બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે […]

ચક્રવાત ‘મિચોંગ’ અને વરસાદને કારણે તમિલનાડુમાં ભારે નુકસાન,રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂ. 5000 કરોડની વચગાળાની સહાયની માંગ કરી

ચેન્નાઈ:  તમિલનાડુ સરકારે ચેન્નાઈ અને રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં અવિરત વરસાદથી નુકસાન પામેલા લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ અને રાહત આપવા માટે રૂ. 5,000 કરોડની વચગાળાની કેન્દ્રીય સહાયની માંગ કરી છે. આ મુદ્દો લોકસભામાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ અને સંસદીય દળના નેતા ટીઆર બાલુએ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં તિરુચી શિવાએ મદદ માંગી હતી.આ સિવાય ડીએમકે સાંસદ […]

તામિલનાડુમાં સંભવિત ‘ મિચોંગ’ વાવાઝોડાની આગાહીને લીધે અમદાવાદ-ચેન્નઈ નવજીવન ટ્રેન રદ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરમાં સર્જાયેલા ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  4થી ડિસેમ્બરને સોમવારે બપોર સુધીમાં વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં સંભવિત ચક્રવાત “માઈચોંગ”ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી […]

તમિલનાડુ અને પુડુચેરીમાં 3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી,ઓરેન્જ એલર્ટ જારી

ચક્રવાત મિચોંગને લઈને મોટા સમાચાર  તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદની આગાહી  3 થી 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ચેન્નાઈ: ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાઈ રહેલા ચક્રવાત મિચોંગને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. તેઓએ આ વાવાઝોડાના મજબૂત થવાની માહિતી આપતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈ છોડીને ચક્રવાત મિચોંગ […]

કેરળ, તમિલનાડુ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ પણ કેરળ, તમિલનાડુ, પુડુચેરી વગેરે સહિત ઘણા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવા અથવા મધ્યમ વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે આછું ધુમ્મસ જોવા મળી શકે છે. […]

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, નવ વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જેથી ફટાકડાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં દારૂખાનુ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના વિરાગલુર ગામમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો […]

તેલંગાણા અને તમિલનાડુમાં NIAએના ISISમાં ભરતી મામલે વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણઆમાં 30 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. કોયંબતુરમાં 21 સ્થળ, ચેન્નાઈમાં 3, હૈદરાબાદમાં 5 અને તેનકાસીમાં એક સ્થળ ઉપર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પગપેસારાને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]

આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી

ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી  પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું

બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code