1. Home
  2. Tag "tamil nadu"

તમિળનાડુમાં સરકાર બનાવવા જોસેફ વિજયના TVK પક્ષે દાવો કર્યો

ચેન્નઈ, 6 મે, 2026 – તમિલનાડુમાં તાજેતરની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક સાથે વિજેતા બનેલી જોસેફ વિજયની પાર્ટી TVK એ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. જોસેફના પક્ષે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો હાંસલ તો કરી છે પરંતુ તેઓ બહુમતીના આંકડા 118 થી દૂર છે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસે ટેકો આપવાનું અને જોસેફની સરકારમાં […]

તમિલનાડુમાં જોસેફ વિજયની પાર્ટી TVK ને સરકાર બનાવવા માટે 10 બેઠકોની જરૂર, ગઠબંધન પર સૌની નજર

ચેન્નાઈ, 5 મે 2026: તમિલનાડુના રાજકારણમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા છ દાયકાથી ચાલી આવતા દ્રવિડ પક્ષોના વર્ચસ્વને તોડીને અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગ વેટ્રી કઝગમ’ (ટીવીકે) 2026ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી શક્તિ બનીને ઉભરી છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી આ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ બહુમતીના […]

તમિલનાડુમાં મોટો રાજકીય ઉલટફેર: મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો પોતાના જ ગઢ કોલાથુરમાં પરાજય

ચેન્નાઈ, 4 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકે (ડીએમકે) પ્રમુખ એમ.કે. સ્ટાલિનનો તેમના પોતાના ગઢ ગણાતી કોલાથુર બેઠક પરથી પરાજય થયો છે. સ્ટાલિનને તેમના જ જૂના સાથી અને અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ ના ઉમેદવાર વી.એસ. બાબુએ માત આપી છે. કોલાથુર બેઠક એમ.કે. સ્ટાલિન માટે […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ તમિલનાડુમાં વિજયની જીતને લઈને ઘરમાં ઉજવણી, વીડિયો વાયરલ

ચેન્નાઈ, 4 મે 2025: તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શકયતાઓ હાલની સ્થિતિમાં જોવાઈ રહી છે. ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેવા વિજય થલાપતિની પાર્ટી ટીવીકે 109 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે જ્યારે બીજી તરફ ડીએમકે અને એઆઈડીએમકે 60થી વધારે બેઠકો ઉપર આગળ છે. આમ ટીવીકે તમિલનાડુમાં સરકાર બનાવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ વિજ્યના […]

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફરીથી મતદાનની કોઈ ભલામણ નથી: ચૂંટણી પંચ

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: ચૂંટણી પંચે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળના 44,376 મતદાન મથકોમાંથી કોઈપણ પર ફરીથી મતદાનની ભલામણ કરવામાં આવી નથી. ગુરુવારે રાજ્યમાં મતદાનનો પ્રથમ તબક્કો શાંતિપૂર્ણ રહ્યો હતો. તેથી, કોઈપણ બૂથ પર ફરીથી મતદાનની જરૂર નથી. પ્રથમ તબક્કામાં, રાજ્યના 16 જિલ્લાઓની 152 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં 92 ટકાથી વધુ મતદાનનો […]

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની 152 બેઠકો અને તમિલનાડુની 234 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક અથડામણના બનાવો બન્યાં હતા. દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 89.93 અને તમિલનાડુમાં 82.24 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 152 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. […]

પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન

કોલકાતા, 23 એપ્રિલ, 2026 –  પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. મતદાનની આ ટકાવારી ઐતિહાસિક ગણી શકાય. તેની સામે તમિલનાડુમાં આ જ સમયગાળા સુધીમાં 58 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં આજે ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ […]

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં બે કલાકમાં 19 ટકા અને તમિલનાડુમાં 18 ટકા મતદાન

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કો 16 જિલ્લાઓમાં કુલ 152 મતવિસ્તારોમાં થઈ રહ્યો છે. આ જિલ્લાઓમાં દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર, માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ, પશ્ચિમ બર્ધમાન, […]

વિધાનસભા ચૂંટણી : તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજે પ્રચારના પડઘમ શાંત થશે

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: દેશના બે મહત્વના રાજ્યો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના 48 કલાક પહેલા સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારબાદ કોઈપણ જાહેર રેલી કે રાજકીય પ્રચાર પર પ્રતિબંધ રહેશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં […]

રાજનાથ સિંહે તમિલનાડુના તિરુચેન્દુરમાં સ્થિત સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં દર્શન કર્યાં

ચેન્નાઈ, 20 એપ્રિલ 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે તમિલનાડુના તિરુચેન્દુરમાં સ્થિત સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ પ્રાચીન મંદિરની દૈવી ઊર્જાનો અનુભવ કરીને ધન્ય અનુભવે છે. સોશિયલ મીડિયા પર લખતા, રાજનાથ સિંહે પોસ્ટ કર્યું: “તમિલનાડુના તિરુચેન્દુરમાં સ્થિત પવિત્ર શ્રી સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. આ મંદિરની દૈવી ઊર્જાનો અનુભવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code