FCRA સંશોધન બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો નિર્ણય: તમિલનાડુ અને મિઝોરમમાં ભારે વિરોધ
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: વિદેશી અંશદાન (નિયમન) અધિનિયમ એટલે કે એફસીઆરએ સંશોધન બિલને લઈને રાજકારણ ગરમાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ વિવાદાસ્પદ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એફસીઆરએ બિલને પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને ખ્રિસ્તી […]


