1. Home
  2. Tag "target"

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધઃ ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલી મિસાઇલ્સ ત્રાટકી, ઇરાને ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

ઇરાન અને ઇઝરાયે વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે.. આ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે..ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના […]

2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો 5 પોઈન્ટના આધારે ભારત લક્ષ્યાંક હાંસલ કરશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના પરિવહન મંત્રીઓની 10મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. SCOમાં આઠ સભ્ય દેશ છે, જેમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ બેઠકમાં, તમામ સભ્ય દેશોએ “વધુ કાર્યક્ષમતા અને ટકાઉપણું માટે કાર્બન-મુક્ત પરિવહન, ડિજિટલ […]

સરકાર 2030 સુધીમાં ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારીને 15% કરવાનો લક્ષ્યાંક: કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્થાનિક બાયોફ્યુઅલ ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, તે જીવાશ્મ ઇંધણની આયાત ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આખરે ચોખ્ખી શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.  કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીમાં ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી (IFGE) દ્વારા […]

ભારતમાં હમીરપુરને આગામી દિવસોમાં મોટુ સ્પોટર્સ હબ બનાવવાનું લક્ષ્યાંકઃ અનુરાગસિંહ ઠાકુર

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે હિમાચલ પ્રદેશના હમીરપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) ખાતે રમતગમત સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા NCOE હમીરપુર પાસે બોક્સિંગ હોલ અને જુડો હોલ, ફ્લોરિંગ સાથે કાર્યરત બેડમિન્ટન કોર્ટ મેટ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ […]

ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

નવી દિલ્હીઃ  જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના પીએમ કિશિદા વચ્ચે મીટીંગ મળી હતી. જાપાનના પીએમ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પીએમ  નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ […]

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

ગુજરાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ 3.26 લાખ અરજીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં પીએમ સ્વનિધી યોજના હેઠળ ફાળવાયેલા લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે  26,000  લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ 3,26,000 અરજીઓ આગામી તા.15મી ઓક્ટોબર,2022 સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને એક લાખ, સુરતને 50,000, વડોદરાને 25,000 , રાજકોટને 13000, જામનગરને 9,000, જૂનાગઢને […]

પીએમ મોદીએ જ્યારે કાર્યકરને કહ્યું, હંમેશા એક કરતા વધારે કામ પર લક્ષ્ય હોવું જોઈએ

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના વિશે એવી વાત પણ જાણીશું કે જે અત્યાર સુધી કોઈને ખબર હશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોને સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે અને તેમાંના એક જગદિશ આણેરાવે પણ પોતાનો નરેન્દ્રભાઈ મોદી સાથે અનુભવને શેર કર્યો હતો. જગદીશભાઈ આણેરાવે નરેન્દ્ર મોદી સાથેના અનુભવને લઈને […]

આતંકવાદીઓને પ્રોત્સાહન આપતુ પાકિસ્તાન જ હવે આતંકવાદીઓના નિશાના ઉપર

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરી પાડે છે એટલું જ નહીં આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ પણ કરવા દે છે. ભારેત પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ અંગે અનેક વાર સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશમાં આતંકવાદી પ્રવૃતિમાં પાકિસ્તાનનો હાથ હોવાનું માની રહી છે જેથી દુનિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code