રાફેલની તાકાત વધી, જીપીએસ વગર ટાર્ગેટને શોધીને ખાતમો બોલાવતી મિસાઈલ હિસ્સો બનશે
દિલ્હીઃ દુશ્મનોને પરાસ્ત કરવા માટે ભારત દ્વારા રાફેલ વસાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં ભારત-ચીન વચ્ચે ઉભા થયેલા વિવાદને પગલે સરહદ ઉપર રાફેલ પણ તૈનાત કરવામાં આવ્યાં હતો. એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાન માટે ખાસ હથિયાર હમરની માંગણી કરાઈ હતી. જેનો ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હથિયાર GPS વગર પણ પોતાના ટાર્ગેટને […]


