1. Home
  2. Tag "Tarnetar Lok mela"

સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો કાલે શુક્રવારથી પ્રારંભ

લોકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે બાહર પાડ્યું જાહેરનામું, ત્રિનેત્રેશ્વર કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય, બહારગામથી આવતા વાહનો માટે પાર્કિંગ સ્થળ નક્કી કરાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે વિશ્વવિખ્યાત લોકમેળાનો પ્રારંભ આવતી કાલે તા 6ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારથી થશે. આ લોકમેળો 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આ ભાતીગળ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, […]

તરણેતરનો લોકમેળો 6ઠ્ઠી સપ્ટેમ્બરથી યોજાશે, આગોતરા તૈયારી માટે કલેક્ટરે બેઠક યોજી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનના તરણેતર ગામે સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે તરણેતરનો લોકમેળો તા.6ઠ્ઠી સપ્ટેમ્બરથી 9મી સપ્ટેમ્બર દરમિયાન રંગેચંગે યોજાશે. ત્યારે ભાતીગળ લોકમેળો યોજાવાને સવા મહિના જેટલો જ સમય બાકી રહ્યો હોવાથી જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને જિલ્લા કલેક્ટર […]

તરણેતરના ભાતીગળના લોકમેળાને વરસાદે ભીંજવી દીધો, રાઈડ અને સ્ટોલધારકો બન્યા ચિંતિત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરના ભાતીગળ લોકમેળાનો 18મીને સોમવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. ચાર દિવસ માટે યોજાતા આ મેળામાં ગામ-પરગામથી લાખો લોકો ઉમટી પડતા હોય છે. પણ આ વખતે લોકમેળાના પ્રારંભે વરસાદ વિધ્નરૂપી બન્યો છે. મેળાના પ્રથમ દિવસ વરસાદ વરસતા લોકો ભાતીગળ મેળાની મજા માણી શક્યા ન હતા. બીજી તરફ […]

તરણેતરનો મેળો: લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતોનો મેળો

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિક રમતોનું આયોજન કરાયું છે. જેમાં ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. આ ઓલ્મિપકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રમવામાં આવતી લંગડી, કબ્બડી, વોલીબોલ, લાંબી કુદ, ગોળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code