1. Home
  2. Tag "TB"

આજે TB દિવસઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોતને ભેટે છે

અમદાવાદઃ  આજે વર્લ્ડ ટીબી દિવસ છે, દરવર્ષે 24 માર્ચના રોજ  વર્લ્ડ ટીબી દિનની ઊજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવી રહી  છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ટીબીના […]

જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જેલમાં ટીબી […]

ગુજરાતમાં ટીબીના કેસમાં વધારો, સપ્તાહમાં 2500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાજો થયો છે. હવે માત્ર 150 જેટલા જ ઓક્ટિવ કેસ રહ્યા છે. પણ બીજીબાજુ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ટીબીના દરરોજ 450થી 500 કેસ નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા, જે હવે વધીને 2500 કેસ આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ […]

કોરોનાની ઝપેટમાં આવતા લોકોમાં ટીબીનું જોખમઃ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ સંક્રમિતોને ટીબીનું પરિક્ષણ કરાવની સલાહ-સૂચના 

કોરોના સંક્રમિતોમાં ટીબીનું જોખમ ટીબીનો રિપોર્ટ કરાવવાની સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના સંક્રમિતોમાં અનેક પ્રકારની ફરીયાદલજોવા મળએ છે, ત્યારે આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોના સંક્રમિત વ્યક્તિઓને ટીબી રોગ વિકસિત કરવા માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. મંત્રાલયે કહ્યું કે ટીબી એ એક પ્રકારનો અવસરાદી સંક્રમણ છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે […]

લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીર દેશમાં ટીબી મુક્ત ઘોષિત થનાર પ્રથમ સ્થાન બન્યું: હર્ષવર્ધન

લક્ષદ્વીપ-જમ્મુ-કાશ્મીરને કરાયા ટીબી મુક્ત જાહેર ટીબી મુક્ત જાહેર થનાર દેશનું પહેલું સ્થાન બન્યું 2025 સુધીમાં ટીબીને સમાપ્ત કરવાનું લક્ષ્યાંક મુંબઈ: ભારતને ટીબી મુક્ત બનાવવા માટે પ્રયાસો કરવા દેશની જનતાને અપીલ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનએ બુધવારે કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીર દેશમાં ટીબી મુક્ત જાહેર કરનારા પ્રથમ સ્થાન બન્યા છે. તેમણે જન […]

24 માર્ચ વિશ્વ ક્ષય રોગ દિવસ: જાણો ટીબીના લક્ષણો અને કારણો

આજે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય રોગ દિવસ લોકોને આ રોગ અને નિવારણ વિશે જાગૃત કરવાનો દિવસ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે આ રોગ વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો છે. આ રોગ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code