1. Home
  2. Tag "teachers appeal"

શિક્ષણમંત્રીએ ધોરણ 3થી 8ના નબળા વિદ્યાર્થીઓને માટે સમયદાન આપવા શિક્ષકોને કરી અપીલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ ભણી શક્યા નહતા. એટલે વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. તેથી રાજ્ય સરકાર દ્વારા અભ્યાસમાં નબળા ગણાતા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક પણ ભણાવવામાં આવે તો નબળા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે તેમ છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહિવટી અધિવેશનમાં શિક્ષણ મંત્રીએ શિક્ષકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code