1. Home
  2. Tag "TEACHERS"

ગુજરાતમાં શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત કરાતા હવે 2600 શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ શિક્ષકોની આંતરિત જિલ્લા બદલી માટેની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. આ કામગીરી સ્થગિત કરવામાં આવતાં શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ થશે. કારણ કે, શિક્ષકોની આંતરિક ટ્રાન્સફર કર્યા બાદ બાકી રહેલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ધો.1થી […]

શિક્ષકો માટેના ઓનલાઈન બદલી કેમ્પની તારીખમાં ફેરફાર, હવે 25મી નવેમ્બરથી કેમ્પ યોજાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેના બદલી માટેના કેમ્પ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવીને બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ   સર્વર ધીમું ચાલતું હોવાથી ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી માટે અરજી કરવામાં શિક્ષકોને બદલી મુશ્કેલી ઊભી થઈ હતી. જેને લીધે  મુદત લંબાવવામાં આવી હતી. હવે ઓનલાઇન જિલ્લા આંતરિક […]

ચૂંટણીમાં બુથ લેવલની જવાબદારી સંભાળનારા શિક્ષકો વેકેશન દરમિયાન હેડ ક્વાટર્સ નહીં છોડી શકે

ગાંધીનગરઃ રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં ગુરૂવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. 9મી નવેમ્બર સુધી વેકેશન હોવાથી વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ વેકેશનની રજાનો ઉપયોગ કરશે. ત્યારે જે શિક્ષકોને ચૂંટણીમાં બૂથ લેવલ ઓફીસરની જવાબદારી સોંપવામાં આવી છે તેઓને દિવાળી વેકેશન દરમિયાન હેડકવાર્ટર […]

ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની ચાલતી લડત, છતાં કોઈ ઉકેલ નહીં

અમદાવાદઃ  ગુજરાતમાં સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં તો જાણે આંદોલનની મોસમ ખીલી ઊઠી હોય તેમ વિવિધ કર્મચારી સંગઠનો,પૂર્વ સૈનિકો,  ખેડુતો વગેરે સમયાંતરે ઘરણા, પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીઓની કમિટી બનાવી છે. અને કર્મચારીઓના ગણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ […]

ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકોએ પ્રશ્નોના ઉકેલ માટે કાળા કપડાં પહેરી એન્જિનિયર્સ ડે ઉજવ્યો

અમદાવાદઃ રાજ્યમાં આજકાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 31 પોલિટેકનિકના આશરે ચાર હજારથી વધુ અધ્યાપકો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી રીતે ઉજવણી કરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકો 3જી સપ્ટેમ્બરથી આંદોલન કરશે

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓ જુની પેન્શન યોજના શરૂ કરવા તેમજ વિવિધ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં અનેકવાર રજુઆતો કરી ચૂક્યા છે. છતાં પ્રશ્નો નહીં ઉકેલાતા કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સૌ પ્રથમ રાજ્યભરના શિક્ષકો આંદોલનનું રણશિંગુ ફુકવાનું નક્કી કર્યું છે. અને આગામી 3જી સપ્ટેમ્બરથી આંદોલનના શ્રીગણેશ કરશે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોએ પડતર […]

ગ્રાન્ટેડ કોલેજોના 2006 પહેલા નિમણૂંક થયેલા અધ્યાપકોને પણ સળંગ નોકરીનો લાભ આપવા માગ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની સેવા સળંગ કરવાનો નિર્ણય કર્મચારીઓએ આવકર્યો છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે. અધ્યાપકો બાકાત રહેતા નારાજગી જોવા મળી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ […]

ગુજરાતમાં ગ્રાટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી હપતા હજુ ચુકવાયા નથી

અમદાવાદઃ રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારને રજુઆતો કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારની નીતિરીતિથી પરેશાન છે. ઘણા સંચાલકોએ તો શાળાઓ બંધ કરવા પણ સરકારમાં અરજી કરી દીધી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચના બાકી હપતા ચુકવાયા નથી. આથી શિક્ષક સંઘ મહામંડળે સરકારમાં રજુઆત […]

રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી

પાટણઃ રાજ્યમાં શિક્ષણ વિભાગના આદેશ બાદ પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટેના બદલીના કેમ્પ યોજવામાં આવ્યા હતા. પરંતુ પાટણ જિલ્લામાં શિક્ષકોની વધઘટ માટેનો બદલી કેમ્પ ન યોજાતા શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એક એપ્રિલ 2022ના રોજ બદલીના નિયમો અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના વધઘટ અને અન્ય બીજા કેમ્પ નવી ભરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code