1. Home
  2. Tag "team india"

WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ,ઓસ્ટ્રેલિયાને હરાવી નંબર વન બન્યું

મુંબઈ : ભારતે ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો તાજ મેળવ્યો છે. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયન ટીમ 15 મહિના સુધી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહી. આ સાથે ટીમ ઈન્ડિયા આવતા મહિને યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમથી આગળ થઈ ગઈ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,અજિંક્ય રહાણેની વાપસી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત અજિંક્ય રહાણેની વાપસી BCCIએ ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. BCCIએ મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ ટીમમાં સૌથી ખાસ વાત અજિંક્ય રહાણેની વાપસી હતી રહાણે 15 મહિના બાદ ટીમમાં પરત […]

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન,88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ :ભારતીય ક્રિકેટ માટે રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીને 1960માં […]

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,સતત બીજી વખત WTCની ફાઈનલમાં પહોંચી

મુંબઈ:ઈતિહાસ રચતા ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે,આ દરમિયાન ન્યૂઝીલેન્ડની મેચમાંથી આ સારા સમાચાર આવ્યા છે.શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે અને આ સાથે ટીમ ઈન્ડિયા […]

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ,ટેસ્ટમાં બની નંબર-1 ટીમ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે.આ ઐતિહાસિક છે કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણેય ફોર્મેટ, T20, ODI અને ટેસ્ટમાં રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે.ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 ટીમ બની છે. ત્રણેય […]

ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી

ભોપાલઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દરબારમાં બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાફે પણ ભાગ લીધો હતો. જેઓએ બાબા મહાકાલની વિધિ-વિધાન સાથે પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન થઈને […]

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શ્રીલંકા સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામેની સિરીઝથી કરશે. બંને ટીમ વચ્ચે આવતીકાલે 3 જાન્યુઆરીથી 3 વન-ડે મેચની સીરિઝ રમશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની આગેવાની વિસ્ફોટક બેસ્ટમેન હાર્દિક પંડ્યા કરશે. તેમજ મિશન 2024 માટે ટીમ તૈયાર કરવાની જવાબદારી પણ તેમની ઉપર રહેશે. આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝ-અમેરિકામાં ટી-20 વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક […]

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,ટી20માં હાર્દિક પંડ્યા અને વનડેમાં રોહિત શર્મા કેપ્ટન

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટી20માં હાર્દિક પંડ્યા કપ્તાન વનડેમાં રોહિત શર્મા કપ્તાન મુંબઈ:શ્રીલંકા સામેની T20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે.રોહિત શર્મા, […]

જંગલ પણ અમારુ, રાજ પણ અમારુઃ શ્રીલંકા સિરીઝ પહેલા હાર્દિકનો હુંકાર

નવી દિલ્હીઃ ભારતીય ટીમ 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પછી, વનડે શ્રેણી પણ હશે. ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની મધ્ય શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તે અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે શ્રીલંકા સિરીઝમાં […]

ન્યૂઝીલેન્ડ સામેથી વન-ડે સિરીઝમાં યાદવની બેટીંગ અંગે પૂર્વ ખેલાડી વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ટી-20માં નંબર એક બેસ્ટમેન અને વર્ષ 2022માં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેસ્ટમેન સૂર્યકુમાર યાદવનો જાદુ ટી-20માં છવાયો છે તેવો વન-ડેમાં નથી ચાલ્યો. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સૂર્યકુમારના બેટમાંથી રન બન્યા ન હતા અને એક જ રીતે બંને મેચમાં આઉટ થયો હતો. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ કરાઈ હતી. 3 મેચની સીરિઝમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code