1. Home
  2. Tag "Telangana"

તેલંગણાના કામારેડ્ડી જીલ્લામાં બે વાહન સામસામે ભટાકા ગંભીર અકસ્માત – 9 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

તેલંગણાના નિઝામસાગરમાં માર્ગ અકસ્માત સર્જાયો 9 લોકોના થા મોત 17 લોકો અકસ્માતમાં ઘાયલ થયા પીએમ મોદી શોક વ્યક્ત કર્યો હેદરાબાદઃ- દેશભરમાં દિવસેને દિવસે હાઈવેથી લઈને અનેક માર્ગો પર આકસ્મતાની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે આજ રોજ તેલંગણા રાજ્યમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણાકારી પ્રમાણે […]

હેદરાબાદની મુલાકાત લેવા જઈ રહ્યા હોય તો રાજ્યના આ શહેરોની પણ લેજો મુલાકાત,જેની ખાસિયત છે પોતાની સંસ્કૃતિ

દેશભરમાં ફરવા માચે ઘણા સ્થળો સાઉથ ફરવાનું લોકોની વધુ પસંદ આપણા દેશભરમાં એટલા રાજ્યો એવા છે કે જ્યા તમે ફરવા જઈ શકો છો, જે લોકો વિદેશ ફરવા જાય છે તેમણે સૌ પહેલા તો ભારતના જ એવા કેટલાક રાજ્ય ફરવાની જરુર છે જેમાં એત તેલંગણાનો પમ સમાવેશ થાય છે.ખાસ કરીને આ તેલંગાણા રાજ્યની સંસ્કૃતિથી લોકો આકર્સાષાય […]

તેલંગાણાઃ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનીંગમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા

બેંગ્લોરઃ સમગ્ર દેશમાં હાલ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર ઉપર બનેલી ધ કાશ્મીર ફાઈલ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમાગૃહમાં જઈ રહ્યાં છે. દરમિયાન તેલંગાણામાં ફિલ્મના સ્ક્રિનીંગમાં બે શખ્સોએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યાં હતા. સિનેમાહોલમાં બે શખ્સોએ ભારતના વિરોધમાં પણ નારા લગાવ્યાં હતા જેથી તંગદીલી ફેલાઈ […]

સુધરી જાવ તો નહીં તો આકરા નિયંત્રણો લદાશેઃ તેલંગાણાના એક ગામમાં 10 દિવસનું લોકડાઉન

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી નિયંત્રણો લાદવા સૂચનો કર્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો માસ્ક વિના તથા સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન તેલંગાણાના એક ગામમાં ગ્રામજનોએ 10 દિવસનું લોકડાઉન કર્યું હોવાનું જાણવા મળે […]

તેલંગણામાં હવે કોરોનાએ રફ્તાર પકડી – એક જ દિવસમાં 146 કેસ નોંધાયા , 2 દર્દીઓના થયા મોત

તેલંગણામાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 24 કલાકમાં 146 કેસ સામે આવ્યા કોરોનાવાયરસ ઇન્ડિયા અપડેટ્સ: ભારત સહિત વિશ્વના 190 થી વધુ દેશો કોરોનાવાયરસ ચેપથી પ્રભાવિત છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 26 કરોડ 97 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ વાયરસે 53 લાખથી વધુ લોકોના જીવ છીનવી લીધા છે. ભારતમાં દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં […]

‘ખેડૂત આંદોલન’ –  જીવ ગુમાવનાર ખેડૂતના પરિવારો 3 લાખની સહાય આપશે  આ રાજ્યની સરકાર

ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાઓને 3 લાખની સહાય તેલંગણા સરકાર આપશે સહાય   હૈદરાબાદઃ-  છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું જેમાં ઘણા ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે,ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિપક્ષના વડા અને મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે શનિવારે સાંજે […]

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

તેલંગાણામાં આ છે ફરવાલાયક સ્થળ પ્રવાસીઓને હોય છે પહેલી પસંદ અનેક રીતે સુંદર છે તેલંગાણા તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું […]

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

દેશના રાજ્ય તેલંગણાનો પુષ્પ ઉત્સવ ‘બથુકમ્મા’નું બુર્જ ખલીફા પર શાનદાર પ્રદર્શન કરાયું- વિશ્વમાં છવાઈ ભારતની સંસ્કૃતિ

તેલંગણાના પુષ્પ ઇત્સવનું દુબઈમાં પ્રદર્શન બુર્જ ખલીફા પર શાનદાર પ્રદર્શન  દિલ્હીઃ- ભારતના રાજ્ય તેલંગાણાનો પુષ્પ ઉત્સવ ભારતમાં તો જાણીતો છે જ તેનું ઘણું મગત્વ છે,કત્યારે હવે આ ઉત્સવે દૂબઈમાં પણ પોતાનું મહત્વ દર્શાવ્યું છે, વાત જાણે એમ છે કે આ તેલંગણાનો પુષ્ર ઉત્સવ બાથુકમ્મા દુબઇની વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં કરવામાં આવ્યો હતો. આ […]

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code