1. Home
  2. Tag "temple"

શક્તિપીઠ બહુચરાજી મંદિર કાલથી ખૂલશે, ભાવિકોએ કોરોનાની ગાઈડ લાઈનું પાલન કરવું પડશે

મહેસાણા: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કોરોનાને કારમે દર્સનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે આવતી કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે. મંદિરમાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોરોનાનું  સંક્રમણ વધવાને કારણે કેટલાક […]

કોરોનાના કહેર બાદ દેશના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધીનો નિર્ણય

દેશમાં મંદિરોના લાગ્યું કોરોનાનું ગ્રહણ હવે જગન્નાથ મંદિર ભાવિકો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો મંદિર 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભાવિકો માટે બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોનાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રોજના 1 લાખ કેસ આવી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ભક્તો માટે ફરીથી પ્રવેશબંધી કરવામાં આવી રહી છે. દેશમાં […]

આ મંદિરમાં ઘડિયાળને અર્પણ કરે છે લોકો,જાણો શું છે તેની પાછળનું કારણ

મંદિરમાં લોકો કરે છે ઘડિયાળ અર્પણ સ્થાનિક લોકોની છે મંદિર પ્રત્યે શ્રદ્ધા જાણો શું છે તે પાછળનું કારણ ભોપાલ:આપણા દેશમાં મંદિરોમાં અનેક પ્રકારની શ્રદ્ધા અને આસ્થા જોવા મળતી હોય છે. કેટલી જગ્યાઓ પર લોકો પ્રસાદ ધરાવે છે તો કેટલાક સ્થળો પર લોકો પ્રાણીની બલી ચડાવે છે. તો કેટલાક સ્થળો પર અવનવા પ્રકારની આસ્થા પણ જોવા […]

કાશી વિશ્વનાથ ધામઃ પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવ્યા બાદ મંદિરમાં કરી પૂજા

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના વારાણસીના પ્રવાસે ગયા છે. વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં આર્શીવાદ લેવા ગયા હતા. પીએમ મોદીએ અહીં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોડીના શેડ્યુઅલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, કાળભૈરવની મંજુરી બાદ જ કોઈ પણ શુભ કામનો પ્રારંભ કરવામાં આવે છે. […]

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બન્યા હિંસકઃ મંદિર ઉપર કર્યો હુમલો, એક શ્રદ્ધાળુનું મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. તાજેતરમાં જ દુર્ગા માતાજીના પંડાલ અને હિન્દુઓ ઉપર હુમલાની ઘટના બની હતી. જેમાં ત્રણેક વ્યક્તિના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરમાં હિંસક ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે. આમ બાંગ્લાદેશમાં […]

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા […]

ઘરમાં રહેલા મંદિરની સફાઈ કરવામાં તકલીફ પડે છે? તો અપનાવો અલગ ઉપાય

ઘરમાં રહેલા મંદિરની આ રીતે કરો સફાઈ મંદિરને સાફ કરવામાં નહીં પડે તકલીફ અપનાવો આ સરળ ટીપ્સ ઘરમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં સાફ સફાઈ કરવામાં અનેક પ્રકારની તકલીફ પડતી હોય છે. ખાસ કરીને દિવાલમાં જે મંદિર બનાવવામાં આવ્યા હોય તેમાં તો અતિશય તકલીફ પડતી હોય છે. દરેક વ્યક્તિ ઘરમાં શાંતિ અને સુખ […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરને બનાવ્યું નિશાનઃ ભગવાનની મૂર્તિ કરી ખંડિત

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર અને ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં હતા દરમિયાન સિંઘ પ્રાંતના સંધાર જિલ્લામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. તેમજ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પણ ખંડીત કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય લાલ મલ્હીને ટ્વીટ કરીને મંદિરને અપવિત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code