1. Home
  2. Tag "temple"

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ત્રિદિવસીય સહસ્ર કળશ મહાઅભિષેકનો આજથી પ્રારંભ

બોટાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનો આજે શુક્રવારથી પ્રારંભ થયો હતો જેમાં આજે પહેલા દિવસે શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી શ્રી […]

પાકિસ્તાનમાં ‘જય શ્રીરામ’ના નારા લાગ્યાઃ મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં દેખાવો

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિરમાં થયેલી તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન સામે દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કરાંચીમાં મંદિર તુટવાની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમજ દેખવાકારોએ જય શ્રીરામ અને હર-હર મહાદેવના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ વિરોધ દેખાવમાં હિન્દુઓ ઉપરાંત શિખ, ખ્રીસ્તીઓ, પારસી અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. દેખાવકારોએ ભગવા […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

ગુજરાતઃ તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે ખોલવાની અપાઈ મંજૂરી

એક સાથે 50થી વધારે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં રૂપાણી સરકારે કેબિનેટની બેઠકમાં લીધો નિર્ણય કોરોનાની બીજી લહેરમાં મંદિર કરાયાં હતા બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ […]

પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક […]

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો અનિશ્ચિત મુદત સુધી રહેશે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર લોકડાઉન લાદવાની નોબત આવી છે. લોકોની ભીડભાડ થતી હોય ત્યાં સંક્રમણની દહેશત વધારે રહે છે. આથી હવે મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ માટે મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના 23 મંદિરો અનિશ્વિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સંપ્રદાયના અન્ય મંદિરો પણ બંધ રાખવાની […]

પાકિસ્તાનમાં હિંદુઓની દરિયાદિલી, મંદિર ખંડિત કરનારા કટ્ટરપંથીઓને કર્યા માફ

પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું સ્થાનિક હિંદુઓએ મંદિર તોડનારા કટ્ટરપંથીઓને માફ કરી દીધા હવે હિંદુઓએ ગુનેગારોને માફ કરીને આ મામલાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી: પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વામાં મંદિરને તોડનારા કટ્ટરપંથીઓને સ્થાનિક હિંદુઓએ માફ કરી દીધા છે. સદીઓ જૂના આ મંદિરમાં ગત […]

ઓડિશાઃ- ભૂનેશ્વરના લિંગરાજ મંદિર પાસે ખોદકામ દરમિયાન 10મી સદીના મંદિરના અવશેષો મળ્યા

ઓડિશામાં 10મી સદીના પ્રાચીન મદિરના પુરાવા મળઈ આવ્યા ભુનેશ્વર લિંગરાજ મંદિર પાસેના ખોદકામમાં મળ્યા પુરાવા દિલ્હીઃ-ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરની નજીક ખોદકામ કરતા દરમિયાન 10 મી સદીના પ્રાચીન મંદિરના પુરાવા મળી આવ્યા છે. આ મંદિર ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા કરવામાં આવતી ખોદકામની કામગીરીમાં મળી આવ્યું છે. લિંગરાજ મંદિરના એકમરા વિસ્તારના હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ પુરાતત્ત્વીય વિભાગ […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ […]

પાકિસ્તાનના સ્વાત જીલ્લામાંથી ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુંનુ 1300 વર્ષ જુનુ  મંદિર મળી આવ્યું

પાકિસ્તાન સ્વાત જીલ્લામાંથી મળી આવ્યું મંદિર આ મંદિર 13 સો વર્ષ જુનુ છે ભગવાન વિષ્ણુંનુ આ મંદિર હિન્દુ શાસનકાળમાં બનાવ્યું હોવાની માહિતી પાકિસ્તાની  અને ઇટાલિયન પુરાતત્ત્વીય નિષ્ણાતોએ શોધ્યું મંદિર પાડોશી દેશ પાકિસ્તાનમાં વિતેલા સમયમાં ઘણી બધા હિન્દુ મંદિરો મળી આવ્યા છે, હજારો મંદિરો પાકિસ્તાનમાં સ્થિતિ છે,જેમાં  હવે ક વધુ મંદિરનો ઉમેરો થયો છે, એક ખોદકામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code