દેશનું એક એવું મંદીર,જ્યાં આવનાર ભક્તોને પ્રસાદમાં મળે છે આ વસ્તુ
સામાન્ય રીતે મંદિરોમાં, ભગવાનને ભોગ, મિસરી, કિસમિસ, એલચીના દાણા, સીંગના દાણા, લાડુ અથવા કોઈપણ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય પ્રસાદ તરીકે બર્ગર, બ્રાઉની કે સેન્ડવીચ ખાધી છે? , જી હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. દેશમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકોને […]