પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે 4,300 થી વધુ ભારતીય ફ્લાઇટ્સ રદ થઈ
નવી દિલ્હી, 17 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ભારતીય અને વિદેશી એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ સોમવારે લોકસભામાં આપી હતી. સંસદના ચાલુ બજેટ સત્રના છઠ્ઠા દિવસે બોલતા, મંત્રીએ કહ્યું કે ભારતીય એરલાઇન્સે 4,335 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જ્યારે વિદેશી એરલાઇન્સે […]


