રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ:અયોધ્યામાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવશે
અયોધ્યા: ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા ભક્તોની સુવિધા માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવી રહી છે. જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.લખનઉમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભારત […]