મણિપુરમાં હથિયારો સોંપવાની મુદત લંબાવવામાં આવી; રેલ્વે ટ્રેક પરથી ત્રણ મહિલાઓની લાશ મળી
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચના સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી. પહાડી અને ખીણ વિસ્તારના લોકોએ વધારાના સમયની માંગણી કર્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વૈચ્છિક રીતે હથિયાર સમર્પણ કરવાની સાત દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી ખીણ અને […]