મહાપુરુષોના નામ પર છે દેશના 29 એરપોર્ટ અને ટર્મિનલ,RTIમાં થયો ખુલાસો
દિલ્હી:દેશભરમાં અત્યાર સુધીમાં 29 એરપોર્ટ અને ટર્મિનલોના નામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે, જેમાં સૌથી નવું ચંડીગઢ સ્થિત શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.માહિતી અધિકાર (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીમાંથી મળેલી માહિતી અનુસાર, દેશભરમાં કુલ 24 એરપોર્ટ અને પાંચ ટર્મિનલને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. PTI પાસે ઉપલબ્ધ આ યાદીમાં ચંડીગઢ એરપોર્ટની […]