નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા
નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]


