1. Home
  2. Tag "terrorism"

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]

ભારત અને ઇઝરાયલે સરહદ પારના આતંકવાદ સહિત તેમના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સખત નિંદા કરી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ભારત અને ઇઝરાયલે આતંકવાદ અને આતંકવાદી સંગઠનો, તેમજ તેમના પ્રોક્સી, સમર્થકો, પ્રાયોજકો, નાણાકીય સહાયકો અને સુવિધા આપનારાઓ સામે લડવામાં સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી ભારત-ઇઝરાયલ સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની 10મી બેઠક દરમિયાન, બંને પક્ષોએ આતંકવાદની તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સખત નિંદા કરી […]

IC-814 હાઇજેક અંગે આતંકી મસૂદ અઝહરનો નવો ઓડિયો સામે આવ્યો

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરનો એક ચોંકાવનારો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. આ ઓડિયોમાં તેણે વર્ષ 1999ના કુખ્યાત IC-814 વિમાન હાઇજેક (કંધાર) કાંડ બાદ ભારતની જેલમાંથી પોતાની મુક્તિ વિશે અનેક ખુલાસા કર્યા છે. અઝહરે દાવો કર્યો છે કે તેને કોઈ પણ પ્રકારની તપાસ કે કાયદાકીય પ્રક્રિયા વગર સીધો વિમાનમાં […]

અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]

યુક્રેન સમસ્યાનો ઉકેલ અમે શાંતિપૂર્વ ઈચ્છીએ છીએઃ PM મોદી

2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયા એક સાથે ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા સમાનઃ પીએમ મોદી નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને ‘ધ્રુવ તારા’ સમાન ગણાવી, જે […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વધુ ખરાબ થયા છે, અને કોઈ પણ રીતે આ જોખમોને વાજબી […]

ભારત અને ઇઝરાયલનો આતંકવાદના શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવાનો પુનરોચ્ચાર

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલે આતંકવાદના તમામ સ્વરૂપો માટે શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચેની વાતચીત દરમિયાન આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ વિદેશમંત્રી ભારતની બે દિવસીય મુલાકાતે છે. મંત્રાલયે જણાવ્યું […]

આતંકવાદ, સાયબર હુમલા, ડ્રોન યુદ્ધ અને ઈન્ફોર્મેશન વોર જેવા નવા પડકારોએ બહુપરીમાણીય જોખમોમાં વધારો કર્યોઃ રાજનાથ સિંહ

ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ગુજરાતના ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસેને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “આ ઝડપથી બદલાતા યુગમાં, ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code