1. Home
  2. Tag "terrorist attack"

રશિયામાં થયેલા આતંકી હુમલા મામલે તાજિકિસ્તાને 9 શંકાસ્પદ લોકોની અટકાયત કરી

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનની રાજ્ય સુરક્ષા સેવાએ બંદૂકધારીઓ દ્વારા મોસ્કો કોન્સર્ટ હોલ પર ગયા અઠવાડિયે થયેલા હુમલાના ગુનેગારો સાથે સંપર્ક હોવાને લઈ શંકાસ્પદ 9 વ્યક્તિઓની અટકાયત કરી છે. 22 માર્ચે ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલા સાથેના કથિત જોડાણ માટે અટકાયત કરાયેલા, વખ્દાત જિલ્લાના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ શકમંદોને અટકાયતમાં લેવાના ઓપરેશનમાં રશિયન સુરક્ષા […]

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA) મજીદ બ્રિગેડે લીધી હતી. આતંકીઓ પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરવાનો […]

પૂંછમાં સેનાના વાહનો પર આતંકી હુમલો,પાંચ જવાનો શહીદ,જૈશના PAFFએ લીધી જવાબદારી

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે અને બે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદના મોરચા PAFFએ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષા દળો આતંકીઓને શોધી રહ્યા છે. 12 કિલોમીટરના ગાઢ જંગલમાં આતંકવાદીઓને શોધવાનું પડકારજનક છે. જમ્મુ-કાશ્મીર […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ક્રાલપોરા ખાતેના તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી.અધિકારીઓએ જણાવ્યું કે ડારને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ દિવસમાં […]

પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય […]

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આતંકી હુમલો,મહિલાએ બોમ્બ બ્લાસ્ટને આપ્યો અંજામ !

દિલ્હી:તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં રવિવારે આતંકી હુમલો થયો હતો.તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ પ્રાથમિક આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઈસ્તાંબુલમાં રવિવારનો વિસ્ફોટ એક મહિલા દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.આ વિસ્ફોટ રવિવારે બપોરે પદયાત્રી પ્રવાસી માર્ગ ઇસ્તિકલાલ પાસે થયો હતો.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.”અમે આને […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો,એક પોલીસકર્મી ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં 8 કલાકમાં બીજો આતંકી હુમલો હવે CRPFની ટીમ પર ચલાવવામાં આવી ગોળી એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ   12 ઓગસ્ટ,શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને CRPFની ટીમ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ છે.જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાથે જ આતંકીઓને કાબૂમાં લેવા માટે […]

શ્રીનગરના લાલ બજારમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો,ASI શહીદ,ત્રણ જવાન ઘાયલ 

પોલીસ ટીમ પર આતંકી હુમલો ASI શહીદ, ત્રણ જવાન ઘાયલ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજારમાં મંગળવારે સાંજે આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં એક ASI શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલો પોલીસ ટીમ પર થયો છે.શહીદ થયેલા ASIનું નામ મુશ્તાક અહેમદ છે. આ […]

શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ

આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ પુત્રી ગંભીર રીતે ઘાયલ સુરક્ષાદળોએ સપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આતંકવાદીઓએ ફરી એકવાર પોતાના પ્લાનને અંજામ આપ્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા છે.આતંકવાદીઓએ મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરની બહાર પોલીસ કોન્સ્ટેબલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code