1. Home
  2. Tag "terrorist attack"

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં થયેલા બ્લાસ્ટમાં એકનું મોત,13 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ એકનું મોત, 13 ને પહોંચી ઈજા પોલીસ ટીમ તપાસમાં લાગી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર,આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. બનાવની જાણ થતા પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ, 11 ત્રાસવાદીઓની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો સુરક્ષા એજન્સીએ પર્દાફાશ કરીને 3 હાઈબ્રિડ સહિત 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ પકડેલા આતંકવાદીઓમાં એક સગીર હોવાનું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના આતંકવાદીઓ સતત સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ અનંતનાગમાં સુરક્ષાદળો ઉપર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જો કે, તે પહેલા જ […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા મોટા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ,એક આતંકવાદીનો ઠાર

બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો હુમલામાં 10 જવાનો થયા શહીદ  એક આતંકવાદીને ઠાર કરાયો  દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયાના સમાચાર મળ્યા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું હતું કે,ગુરુવારે બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ […]

જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં આતંકીઓનો ફરી હુમલો,CRPF બંકર પર ફેંક્યો ગ્રેનેડ

અનંતનાગમાં આતંકીઓનો ફરી હુમલો 24 કલાકમાં બીજી વખત બની ઘટના CRPF બંકર પર ફેંક્યો ગ્રેનેડ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત દહેશત ફેલાવવાની કોશિશમાં લાગેલા છે. આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં હુમલો કર્યો છે. અહીં આતંકીઓએ CRPF બંકર પર ગ્રેનેડ ફેંક્યો છે. મળતી માહિતી મુજબ,આ હુમલો અરવાની બિજબેહરા વિસ્તારમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને  અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ ત્રાસવાદીઓએ પ્રથમ બસના વ્હીલ ઉપર કર્યું હતું ફાયરિંગ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સાંજે એક બસમાં 9મી બટાલિયનના જવાનો પોલીસ કેમ્પમાં જઈ રહ્યાં હતા. દરમિયાન આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયાં હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે બે પોલીસ કર્મચારી એએસઆઈ ગુલામ હસન અને […]

Breaking news: કાશ્મીરમાં જવાનોની બસ પર આતંકી હુમલો, 14 જવાન ઘાયલ, 3 શહીદ

જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો આતંકીઓએ સેનાની બસ પર કર્યો આતંકી હુમલો આ આતંકી હુમલામાં 10 જવાનો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ જઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 3 જવાન શહીદ થયા છે. શ્રીનગરની […]

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, કમાન્ડિંગ ઑફિસર અને તેના પરિવારના સભ્યોના મોત

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કમાન્ડિર ઓફિસર અને પરિવારના સભ્યોનું મોત 3 જવાન પણ થયા શહીદ નવી દિલ્હી: મણિપુરમાં સુરજ ચંદ જીલ્લામાં એક લશ્કરી ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 46 આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકવાદી હુમલામાં લશ્કરના […]

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો થયો,આતંકવાદીએ ગાડીનો દરવાજો ખોલીને પોલીસકર્મીને છરીના ઘા માર્યા

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો જર્મનીમાં પણ આતંકવાદી હુમલો ફ્રાન્સમાં પોલીસ પર છરીના ઘા દિલ્હી :આતંકવાદી હુમલાથી તો હવે મોટા ભાગના દેશો પરેશાન છે. જે દેશો પોતાના ત્યાં રહેતી શાંતિના કારણે પ્રખ્યાત છે તેવા દેશોમાં પણ હવે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. વાત એવી છે કે ભારત પછી હવે જર્મની અને ફ્રાન્સમાં પણ આતંકવાદી હુમલા થઈ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code